- વેપાર
ફેડરલના રેટ કટના નિર્ણય પૂર્વે વૈશ્ર્વિક સોનામાં ટકેલું વલણ, સ્થાનિકમાં રૂ. ૧૯નો ઘસરકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે સમાપન થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પૂર્વે વ્યાજદરમાં કેટલી કપાત મૂકવામાં આવશે તેની અવઢવ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ધીમો સુધારો આગળ ધપ્યો હતો, જ્યારે ચાંદીમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું.…
- વેપાર
ખાંડમાં માગને ટેકે ભાવમાં ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. વધુમાં સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે હાજરમાં ગઈકાલની અનંત ચતુર્દશીની રજા…
- વેપાર
કોપર અને નિકલમાં ઘટ્યા મથાળેથી માગને ટેકે સુધારો
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે ખાસ કરીને કોપર, નિકલ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૧૪ સુધીનો સુધારો જોવા મળ્યો હતો. જોકે, આજે ટીનમાં…
- એકસ્ટ્રા અફેર
લિકર કેસમાં ઈડી-સીબીઆઈ કેમ પુરાવા ના શોધી શક્યાં?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કથિત એક્સાઈઝ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન લઈને જેલની બહાર આવ્યા પછી મુખ્ય મંત્રીપદ છોડવાની જાહેરાત કરી તેની ચોતરફ ચર્ચા છે. કેજરીવાલે કોઈને કલ્પના ના આવે એવો રાજકીય દાવ રમી નાખ્યો તેથી…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), મંગળવાર, તા. ૧૭-૯-૨૦૨૪,અનંત ચતુર્દશી, વ્રતની પૂનમભારતીય દિનાંક ૨૬, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ સુદ-૧૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૪પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૨જો અર્દીબહેશ્ત,…
- વેપાર
બાર્ગેન હંટિંગ: સેન્સેક્સ લગભગ ૧૦૦ પોઈન્ટ ઉછળીને નવી લાઇફટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિદેશી ફંડના એકધારા આંતરિક પ્રવાહ સાથે એનર્જી, યુટિલિટી અને બેન્કિંગ સેકટરના શેરમાં બાર્ગેન હંટિંગને કારણે નીકળેલી નવેસરની લેવાલીના ટેકા સાથે ઈક્વિટી બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ સોમવારના સત્રમાં લગભગ ૧૦૦ પોઈન્ટ ઉછળીને નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે,…
પારસી મરણ
ફીરોઝ કૈખુશરુ કાંગા તે ઝરીનના ધની. તે મરહુમો મેહરા કૈખુશરૂ કાંગાના દીકરા. તે અદી, પેરીન મિસ્ત્રી, રુસી તથા મરહુમો સાઇરસ, રોશન દીનશા, પરવેઝના ભાઇ. તે રુઝબે, સાઇરસના માસા. તે ઝરીરના મામા. તે રોહીન્ટન, રોહીનતન, શાહરૂખના કાકા. તે મરહુમો બાનુ બરજોર…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાસ્વ. ગોદાવરીબેન કરમશી પોપટ ગામ (વાયોર) તેમના સુપુત્ર હાલ મુલુંડ (ચેકનાકા) મહેન્દ્રભાઇ (ઉં. વ. ૬૪) તે તા. ૧૫-૯-૨૪ના રવિવાર રામશરણ પામેલ છે. તે સ્વ. મણીબેન વિસનજી ચોથાણી ગામ મુંદ્રાવાળાના જમાઇ. અને કુસુમબેનના પતિ. લક્ષ્મીકાંત પરેશભાઇ દિપક, સીતાબેન, માલતીબેનના ભાઇ.…
જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈનગામ ભચાઉના સ્વ. જયંતી મુરજી ગાલા (ઉં. વ. ૪૭) તા. ૧૫-૯-૨૪ના અવસાન પામેલ છે. સંતીબેન વેલજીના પૌત્ર. સ્વ. લાડુબેન મુરજીના પુત્ર. સ્વ. દક્ષા, સ્વ. ચંદ્રિકાના પતિ. ફલકના પિતાશ્રી. હિતેશ, ધીરજ, ઉર્મિલાના ભાઇ. સ્વ. ભારતી, સાવિત્રીના દેર. પુનઇબેન…
- એકસ્ટ્રા અફેર
કેજરીવાલના રાજીનામાના દાવે ભાજપને બઘવી દીધો
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત એક્સાઈઝ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન લઈને જેલની બહાર આવી ગયા અને બહાર આવતાં જ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવાનો દાવ ખેલીને સોપો પાડી દીધો. કેજરીવાલે કરેલી જાહેરાત પ્રમાણે બે દિવસ પછી પોતે મુખ્યમંત્રીપદ…