- વેપાર
ચોક્કસ ધાતુઓમાં વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીએ પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે વિવિધ ધાતુઓમાં મિશ્ર વલણ જોવા મળ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ખાસ કરીને નિકલ, લીડ ઈન્ગોટ્સ, ઝિન્ક સ્લેબ, કોપર અને બ્રાસમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ અને ખપપૂરતી માગ રહેતાં ભાવમાં…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), શનિવાર, તા. ૫-૧૦-૨૦૨૪ ભારતીય દિનાંક ૧૩, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૩પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને…
- એકસ્ટ્રા અફેર
યુએનએસસીમાં કાયમી સભ્યપદની ભારતની ઈચ્છા નહીં ફળે
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતને યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં કાયમી સભ્યપદનો મુદ્દો ફરી ચર્ચામાં છે. એક તરફ યુનાઈટેડ નેશન્સના સંમેલનમાં ભારતે ફરી એક વાર યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં પોતાને કાયમી સભ્યપદ આપવાનો મુદ્દો ઉગ્રતાથી ઉઠાવ્યો તો બીજી…
- એકસ્ટ્રા અફેર
ગાય રાજ્યમાતા, સારો નિર્ણય ભ્રષ્ટાચારમાં ના અટવાઈ જાય
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે એક મોટો નિર્ણય લઈને ગાયને રાજ્યમાતા જાહેર કરી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં એલાન કરાયું છે કે ભારતીય સંસ્કૃતિ અને વૈદિક કાળમાં ગાયના મહત્ત્વને ધ્યાનમાં રાખીને ગાયને રાજયમાતા જાહેર…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), શુક્રવાર, તા. ૪-૧૦-૨૦૨૪, ચંદ્રદર્શન. ભારતીય દિનાંક ૧૨, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૨પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે ૨જો અર્દીબહેશ્ત,…
હિન્દુ મરણ
મનીષ શાહ (ઉં. વ. ૬૧) તે સ્વ.નટવરલાલ ત્રિકમદાસ શાહ તથા રંજનબેનના પુત્ર. ભાવનાના પતિ. સંદીપના મોટાભાઈ. પ્રાથવી, ધ્વનિના પિતા. દર્શીલ, જિતના સસરા. સ્વ.ભૂપેન્દ્ર રમણલાલ શાહના જમાઈ. તા. ૨-૧૦-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે. કચ્છી લોહાણાસ્વ. રામજી લક્ષ્મીદાસ કતીરાના…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનપોરબંદર નિવાસી હાલ બોરીવલી સ્વ. પ્રાણલાલ પ્રભુદાસ ગોસલિયાના સુપુત્ર જીતેન્દ્રભાઈ (ઉં.વ. ૭૮) તે રેખાબેનના પતિ. ચિ. વિરલ, ચિ. જેસિકાના પિતા. ચિ. કવિતાના સસરા. સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. રજનીકાંતભાઈ, સ્વ. નયનાબેન અને સ્વ. જ્યોત્સનાબેનના ભાઈ. સ્વ. કાંતિલાલ શિવલાલના જમાઈ.…
- વેપાર
ક્રૂડતેલ ઉકળતા ડૉલર સામે રૂપિયો ૧૮ પૈસા હોમાયો
મુંબઈ: ઈરાને ઈઝરાયલ પર કરેલા હુમલાને પગલે મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ સપાટી પર આવતા આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ વધીને ૧૦૧ની સપાટીની ઉપર તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલદીઠ ૭૫ ડૉલરની પાર થઈ ગયા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી…
- વેપાર
કારમો કડાકો: સેન્સેક્સ ૮૨,૫૦૦ની અંદર ઉતરી ગયો, નિફ્ટી ૨૫,૨૫૦ની સપાટીએ પટકાયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: મધ્યપૂર્વમાં યુદ્ધ વકરવાની ભતિ વચ્ચે વિશ્ર્વભરના ઇક્વિટી માર્કેટમાં શુક્રવારે કડાકાની હારમાળ જોવા મળી હતી. ઈરાન અને ઈઝરાયલ યુદ્ધની વણસતી સ્થિતિ વચ્ચે એશિયાઇ બજારોની સાથે સ્થાનિક શેરબજારમાં પણ કારમો કડાકો જોવા મળ્યો હતોે. ક્રૂડ ઓઇલના ઉછાળા, વિદેશી રોકાણકારોની…
- વેપાર
રૂપિયો ગબડતાં સોનામાં ₹ ૧૦૦નો અને ચાંદીમાં ₹ ૭૮૯નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની આવતીકાલે થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં રોકાણકારોનો નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અને અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં ૫૦ બેસિસ પૉઈન્ટ જેટલો મોટો કાપ મૂકે…