• પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), શુક્રવાર, તા. ૪-૧૦-૨૦૨૪, ચંદ્રદર્શન. ભારતીય દિનાંક ૧૨, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૨પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે ૨જો અર્દીબહેશ્ત,…

  • વેપાર

    ક્રૂડતેલ ઉકળતા ડૉલર સામે રૂપિયો ૧૮ પૈસા હોમાયો

    મુંબઈ: ઈરાને ઈઝરાયલ પર કરેલા હુમલાને પગલે મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ સપાટી પર આવતા આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ વધીને ૧૦૧ની સપાટીની ઉપર તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલદીઠ ૭૫ ડૉલરની પાર થઈ ગયા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી…

  • પારસી મરણ

    પરસી ફરહાદ બહમાની તે ઝરીનના ધની. તે મરહૂમો ખારમેન ફરહાદ બહમાનીના દીકરા. તે દિલાવર ને નાતાશાના પપા. તે શેરેઝાદને સમીરના સસરા. તે રુસ્તમ ને મોનાઝના ભાઈ. તે જેહાન ને કારાના બપાવા. (ઉં.વ. ૭૦) ખારમેન વીલા, ગોલવદ રોડ, રાઈગાવ નગર, ઝેડ.…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનપોરબંદર નિવાસી હાલ બોરીવલી સ્વ. પ્રાણલાલ પ્રભુદાસ ગોસલિયાના સુપુત્ર જીતેન્દ્રભાઈ (ઉં.વ. ૭૮) તે રેખાબેનના પતિ. ચિ. વિરલ, ચિ. જેસિકાના પિતા. ચિ. કવિતાના સસરા. સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. રજનીકાંતભાઈ, સ્વ. નયનાબેન અને સ્વ. જ્યોત્સનાબેનના ભાઈ. સ્વ. કાંતિલાલ શિવલાલના જમાઈ.…

  • વેપાર

    યુદ્ધની અગનઝાળ શેરબજારને દઝાડશે, સેબીનો સપાટો પડતા પર પાટું મારશે!

    કરંટ ટોપિક -નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારમાં મોટો કડાક લાવી શકે એવા પરિબળો ઝળુંબી રહ્યાં છે. બજારના સેન્ટિમેન્ટને સૌથી મોટો ફટકો વિશ્ર્વયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાવાની સંભાવના છે. ઇઝરાયલને છંછેડીને ઇરાને સમગ્ર વિશ્ર્વની શાંતિને ડહોળી નાંખી છે. એક તરફ ઇઝરાયલે ઇરાનને ચોખ્ખી…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), ગુરુવાર, તા. ૩-૧૦-૨૦૨૪, નવરાત્રિ પ્રારંભ, આશ્ર્વિન શુક્લ પક્ષ શરૂ ભારતીય દિનાંક ૧૧, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬,વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧પારસી શહેનશાહી રોજ…

  • જૈન મરણ

    વાગડ વિ.ઓ. જૈનગામ કકરવાના દર્શન નેણશી નંદુ (ઉં.વ. ૪૨) તા. ૩૦-૯-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. વિરાબેન ભુરા રાણા નંદુના પૌત્ર. કેસરબેન નેણશીના સુપુત્ર. ભારતીના પતિ. શ્ર્વેત, ફિયોનના પિતા. રક્ષા, રોહિતના ભાઈ. ભચાઉના સ્વ. જવેરબેન જાદવજી જખુગાલાના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા.…

  • હિન્દુ મરણ

    સોરઠિયા બ્રહ્મક્ષત્રિયપડધરી નિવાસી હાલ મુંબઈ સગુણાબેન મનસુખલાલ આશરના પુત્રી હિમા (ઉં.વ. ૪૮) ૨૭/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે જ્યોર્જ મુરંગીના ધર્મપત્ની. સ્વ. મુકેશભાઈ, મહેશભાઈ, મનોજભાઈના ભત્રીજી. મેહુલ, ભક્તિ ગૌરવ વૈદ્ય, તન્વી, ચાંદની, અમી, દીપક, જતીન, રાજીવ તથા ઋષભના બહેન. સ્વ. છગનલાલ…

  • એકસ્ટ્રા અફેર

    કંગનાના ગાંધીજી વિશેના લવારા સામે ભાજપ કેમ ચૂપ?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ થોડા સમયની શાંતિ પછી ભાજપની સાંસદ અને એક્ટ્રેસ કંગના રણૌત પાછી વર્તાઈ છે. ૨ ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિન એટલે કે ગાંધી જયંતી હતી. ગાંધીજીની જન્મજયંતી પર કંગના રણૌતે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને ડહાપણ ડહોળ્યું…

  • પારસી મરણ

    ઝરીન ભરત નરીમાન (ઉં.વ. ૮૧) તા. ૧-૧૦-૨૦૨૪એ ગુજરી ગયા છે. તે ભરતના વાઈફ. મરહૂમ મણિ અને મરહૂમ રુસ્તમજીના દીકરી. પરવેઝ અને હોશાંગના આન્ટી. મરહૂમ પુષ્પા અને મરહૂમ ગજવાણીના ડોટર-ઈન-લો. ઉઠમણું તા. ૩-૧૦-૨૦૨૪ બપોરે ૩.૪૦ વાગ્યે.

Back to top button