- ઉત્સવ
જયારે દુર્ગાદાસે પોતાનાથી નાની ઉંમરના રાજાના ચરણસ્પર્શ કર્યા
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૪૩)વીર દુર્ગાદાસ રાઠોડ નારાજ થઇને ઔરંગઝેબ પાસે જતા રહ્યા એની અસરની મહારાજા અજિતસિંહને તરત ખબર ન પડી. ત્યારબાદ વધુ રાઠોડ આગેવાનો અજિતસિંહથી નાખુશ થયા.એક દિવસ મહારાજા અજિતસિંહને માહિતી મળી કે મોહકમસિંહ ઇન્દ્રસિંહજોત લશ્કર સાથે જાલોર ભણી…
- ઉત્સવ
હરિભાઈનું હાર્ટ
ટૂંકી વાર્તા – મધુ રાય હરિને એકદિ બેઠાં બેઠાં સોલો ચયડો કે લાવ ને આજે ભગવાન ભેરા જરીક વાયડાય કરીએં. ઘણા ટાઇમથી એને રઈ રઈને થયા કરતુંતું કે સંતો ને મારાજો અધીયાત્મ અધીઆત્મના ઉપાડા લીધા કરેછ તી અધીયાત્મ ગધનું સું…
- ઉત્સવ
માર્કેટિંગની ઓપન યુનિવર્સિટીઓ લોકલ દુકાનદારોથી ફેરિયાઓ સુધી
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી ઘણીવાર અમુક વાતો આપણી આસપાસ વર્ષોથી થતી હોય છે ,પણ આપણે તેના તરફ ધ્યાન નથી આપતા તેનું એકમેવ કારણ, કદાચ તે વાતો આપણા જીવનને લાગતી વળગતી નથી હોતી. જો કે, ક્યારેક એવી વાત પણ…
- ઉત્સવ
હીરોઈનના રોલ કર્યા એ જ નાટકમાં સાઈડ રોલ કરવાનો વારો આવ્યો
મહેશ્ર્વરી મુંબઈમાં દેશી નાટક સમાજના પહેલા જ નાટકમાં સારા અભિનયથી શુભ શરૂઆત તો થઈ ગઈ, પણ આ તો હજી મેં પા પા પગલી માંડી હતી. બાળકને કે.જી.માં ભણવા મૂક્યું હોય અને પહેલા સપ્તાહે જ જો એ કવિતા કડકડાટ બોલતો થઈ…
- ઉત્સવ
કોટાયનું શિવમંદિર કલાભિરૂચિ રજૂ કરતું ઉત્કૃષ્ટ સ્થાપત્ય
વલો કચ્છ -ડો. પૂર્વી ગોસ્વામી લોકસમૂહ અનેક અભાવો અને હાડમારીઓનો સામનો કરવા છતાં રસાનંદમયી કળાસૃષ્ટિને પોતાના હૃદય ધબકારની જેમ જીવે છે અને ખરું કહીએ તો આજ લોક પ્રકૃતિ છે જેણે અભાવ અને સુવિધા બંનેને બેલેન્સ કરીને જીવવાની કળા સામૂહિક દ્રષ્ટિએ…
- ઉત્સવ
આદિ શંકરાચાર્ય જયંતીએ આદિ શંકરાચાર્ય હિંદુ ધર્મ અને સાંસ્કૃતિક એકતાના પુન: સ્થાપક
*શંકરાચાર્ય એક બ્રહ્મચારી, તપસ્વી અને વિદ્વાન અને યોગી હતા. તેમનો જન્મ સનાતન વૈદિક ધર્મની પુન:સ્થાપના માટે થયો હતો.*ભારતીય જ્ઞાન પરંપરામાં ગર્ભ સંસ્કારથી લઈને નાની વયે જ્ઞાન, અધ્યાત્મ, વીરતા, તપ અને ધૈર્યની એક લાંબી પરંપરા આજદિન સુધી ચાલુ રહી છે ભારતીય…
- ઉત્સવ
હસતા હસતા રડી પડે ભૈ માણસ છે
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: ‘વહેમ-રોગ’ને ‘પ્રેમ-રોગ’ની કોઇ દવા નથી. (છેલવાણી)એન્ટોન ચેખોવ, નામનાં જગવિખ્યાત રશિયન લેખક, જે એક સફળ ડોક્ટર પણ હતા, એમણે કહેલું: “મારી દરેક વાર્તામાં એક પેશંટ છુપાયેલ હોય છે અને દરેક પેશંટમાં એક વાર્તા! આપણે સૌ જીવંત…
- ઉત્સવ
ભારત માટે પૂર્વગ્રહોથી પીડિત અમેરિકન મીડિયાનો આ તે કેવો દંભ?
કેન્વાસ – અભિમન્યુ મોદી શું આપણે ક્યારેય વિચાર્યું છે કે શા માટે અમેરિકન મીડિયા વારંવાર ભારતને નકારાત્મક રીતે રજૂ કરે છે? શું આપણે પશ્ર્ચિમી અપવાદવાદના શિકાર છીએ, જેમાં અમેરિકા અમુક ચોક્કસ દેશોની સતત આલોચના જ કરતું હોય? કે પછી કતાર,…
- ઉત્સવ
છે સમય વ્યાજખોર વેપારી
આજે આટલું જ -શોભિત દેસાઈ તમને સમય નથી અને મારો સમય નથીકોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી-બાપુભાઈ ગઢવી છે ને ટકોરાબંદ શેર! સામર્થ્ય છે જે પણ, એ કવિની કહેણીનું જ છે… વિષય તો ક્યાંથી નવા શોધી શકવાનાકવિની જમાતવાળાઓ!!! વેદ…
- ઉત્સવ
ધિરાણ લેતી વખતે વ્યાજદર વત્તા બીજું શું શું જાણવું જરૂરી છે?
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા પારદર્શકતા વધશે. આવો, આની સરળ સમજ મેળવીએતમે બેંક કે ફાઈનાન્સ કંપની પાસેથી ધિરાણ-લોન લો છો ત્યારે સૌથી પહેલાં શું જુઓ છો વ્યાજદર શું છે, બરાબર? વ્યાજદર પછી ઈએમઆઈ; શું આવશે તે જાણવા ઉત્સુક રહો છો. કયા…