- ઉત્સવ
વસંતમાં આવે જો પાનખર
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે (ભાગ- ૨)તે દિવસે દેવકીને મળવા મિહિર હોસ્પિટલમાં આવ્યો હતો. ગુલાબનાં બે ફૂલ દેવકીના હાથમાં આપતાં બોલ્યો:- દેવકી, તું જલદી સાજી થઈ જા. તારા વગર મને શાળામાં ગમતું નથી. આપણે તો સ્કૂલમાં અને પછી કોલેજમાં પણ…
- ઉત્સવ
ખાખી મની-૨૭
અનિલ રાવલ ગુપ્ત માહિતીની મીઠીમધુરી લસ્સી પીને ટાઢે કોઠે બહાર આવેલા બલદેવરાજ અને શબનમના મનમાં પોલીસ ઇન્સ્પેકટર છોકરીનું નામ જાણવા ન મળ્યું એનો અફસોસ રહી ગયો. ‘લડકી કા નામ માલૂમ પડતા તો ઢૂંઢના આસાન હોતા. લડકી સુરત મેં ઇન્સ્પેક્ટર હૈ.…
- ઉત્સવ
મૃત્યુને સમજવું છે? અરુણ શૌરીને વાંચો!
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ કોરોના વાયરસના આક્રમણ પછી આપણામાંથી ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે આ વાઈરસને કારણે, કોઈએ સ્વજન કે મિત્ર ગુમાવ્યા નહીં હોય. કોરોનાકાળ પહેલા પણ આપણે યેનકેન કારણોસર મૃત્યુને નજીકથી જોયું જ છે. ફિલસૂફોથી માંડીને…
- ઉત્સવ
નિત નાહવા જાય, પણ મન ચોખ્ખું મળે નહીં, એ ચોખ્ખો તો ન કહેવાય, સાચું સોરઠિયો ભણે
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી સોરઠ પ્રદેશના વૈભવનું વર્ણન અનેક સિદ્ધહસ્ત કલમથી થયું છે. સોરઠો અથવા સોરઠિયા દુહા એ વૈભવનો જ હિસ્સો છે. સાચું સોરઠિયો ભણે શૈલીમાં રજૂ થયેલા દુહામાં જીવન પર એવો સરસ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે કે મનનો…
- ઉત્સવ
જયારે દુર્ગાદાસે પોતાનાથી નાની ઉંમરના રાજાના ચરણસ્પર્શ કર્યા
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૪૩)વીર દુર્ગાદાસ રાઠોડ નારાજ થઇને ઔરંગઝેબ પાસે જતા રહ્યા એની અસરની મહારાજા અજિતસિંહને તરત ખબર ન પડી. ત્યારબાદ વધુ રાઠોડ આગેવાનો અજિતસિંહથી નાખુશ થયા.એક દિવસ મહારાજા અજિતસિંહને માહિતી મળી કે મોહકમસિંહ ઇન્દ્રસિંહજોત લશ્કર સાથે જાલોર ભણી…
- ઉત્સવ
હરિભાઈનું હાર્ટ
ટૂંકી વાર્તા – મધુ રાય હરિને એકદિ બેઠાં બેઠાં સોલો ચયડો કે લાવ ને આજે ભગવાન ભેરા જરીક વાયડાય કરીએં. ઘણા ટાઇમથી એને રઈ રઈને થયા કરતુંતું કે સંતો ને મારાજો અધીયાત્મ અધીઆત્મના ઉપાડા લીધા કરેછ તી અધીયાત્મ ગધનું સું…
- ઉત્સવ
માર્કેટિંગની ઓપન યુનિવર્સિટીઓ લોકલ દુકાનદારોથી ફેરિયાઓ સુધી
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી ઘણીવાર અમુક વાતો આપણી આસપાસ વર્ષોથી થતી હોય છે ,પણ આપણે તેના તરફ ધ્યાન નથી આપતા તેનું એકમેવ કારણ, કદાચ તે વાતો આપણા જીવનને લાગતી વળગતી નથી હોતી. જો કે, ક્યારેક એવી વાત પણ…
- ઉત્સવ
હીરોઈનના રોલ કર્યા એ જ નાટકમાં સાઈડ રોલ કરવાનો વારો આવ્યો
મહેશ્ર્વરી મુંબઈમાં દેશી નાટક સમાજના પહેલા જ નાટકમાં સારા અભિનયથી શુભ શરૂઆત તો થઈ ગઈ, પણ આ તો હજી મેં પા પા પગલી માંડી હતી. બાળકને કે.જી.માં ભણવા મૂક્યું હોય અને પહેલા સપ્તાહે જ જો એ કવિતા કડકડાટ બોલતો થઈ…
- ઉત્સવ
કોટાયનું શિવમંદિર કલાભિરૂચિ રજૂ કરતું ઉત્કૃષ્ટ સ્થાપત્ય
વલો કચ્છ -ડો. પૂર્વી ગોસ્વામી લોકસમૂહ અનેક અભાવો અને હાડમારીઓનો સામનો કરવા છતાં રસાનંદમયી કળાસૃષ્ટિને પોતાના હૃદય ધબકારની જેમ જીવે છે અને ખરું કહીએ તો આજ લોક પ્રકૃતિ છે જેણે અભાવ અને સુવિધા બંનેને બેલેન્સ કરીને જીવવાની કળા સામૂહિક દ્રષ્ટિએ…
- ઉત્સવ
આદિ શંકરાચાર્ય જયંતીએ આદિ શંકરાચાર્ય હિંદુ ધર્મ અને સાંસ્કૃતિક એકતાના પુન: સ્થાપક
*શંકરાચાર્ય એક બ્રહ્મચારી, તપસ્વી અને વિદ્વાન અને યોગી હતા. તેમનો જન્મ સનાતન વૈદિક ધર્મની પુન:સ્થાપના માટે થયો હતો.*ભારતીય જ્ઞાન પરંપરામાં ગર્ભ સંસ્કારથી લઈને નાની વયે જ્ઞાન, અધ્યાત્મ, વીરતા, તપ અને ધૈર્યની એક લાંબી પરંપરા આજદિન સુધી ચાલુ રહી છે ભારતીય…