Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 128 of 930
  • તરોતાઝા

    વિશેષ સંભાળ રાખવા જેવા દાંતની વાત

    આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા મનુષ્ય માટે તો આહાર એ જ જીવન છે. આહારમાંથી જ આપણને શરીરને ટકાવી રાખવા માટેના પોષકતત્ત્વો મળે છે, પરંતુ આહારને સીધે સીધો ગળી શકતો નથી. તેના માટે ભગવાને દાંતની સુંદર રચના કરી આપી છે. આપણે…

  • તરોતાઝા

    ડાયાબિટીસમાં પગની સારવાર

    ડાયાબિટીસમાં પગમાં દુખાવો થવો એ મોટી વાત નથી, પરંતુ આવા કિસ્સાઓમાં પગની સંભાળ ખૂબ જ જરૂરી છે. તેમાં પણ ચોમાસાની મોસમમાં ડાયાબિટીસના દર્દીઓએ વિશેષ કાળજી રાખવી પડે છે, કારણ કે આ સિઝનમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો ખતરો ઘણો વધી જાય છે. ડાયાબિટીસના…

  • તરોતાઝા

    સફેદ ડાઘ જાણીતો છતાંય અજાણ્યો રોગ

    સમજણ -અપરાજિતા અત્યારે દુનિયાની વસતિ આઠ અબજ બસ્સો કરોડ છે. અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અનુસાર દુનિયાની પૂરી વસતિના ૧ થી ૧.૫ ટકા લોકો હાલ સફેદ ડાઘ કે વિટિલિગો નામક બીમારીથી પીડિત છે, જેનાથી ખબર પડે છે કે આ કેટલી…

  • સ્પેશિયલ ફિચર્સ

    શિવલિંગની આટલી મહત્તા શા માટે?

    મુકેશ પંડ્યા પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે. ૨૦૨૪માં આવેલા આ મહિનાની વિશેષતા એ છે કે ગઇ કાલે સોમવારથી શરૂ થયો અને મહિનાનો અંત પણ શ્રાવણિયા સોમવારથી થશે. આમ તો શ્રાવણ મહિનામાં ઘણા વ્રતો તહેવારો આવે છે, પણ શ્રાવણિયા…

  • તરોતાઝા

    ધ્યાન સાધના ધ્યાન એટલે ત્યાં (ધ્યેયમાં) ચિત્તના પ્રત્યયની એક્તાનતા

    તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ ૧. ધ્યાનની મહત્તા:પ્રત્યેક સાધનપથનાં બે પ્રધાન સોપાન હોય છે- બહિરંગ સાધન અને અંતરંગ સાધન ધ્યાન અંતરંગ સાધન છે. એટલું જ નહીં, પરંતુ ઘણું મૂલ્યવાન અને મહત્ત્વપૂર્ણ અંતરંગ સાધન છે. સાધનના કોઇ પણ પથ પર ધ્યાન-સાધનાનો તબક્કો આવે જ…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • તરોતાઝા

    કેલ એક એવી ભાજી જેમાં એક સાથે ૬ વિટામિનનો ખજાનો

    સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક ગાંધી બાપુ હંમેશાં કહેતાં કે ‘સોનું કે ચાંદી નહીં પરંતુ તંદુરસ્ત સ્વાસ્થ્ય વ્યક્તિની સાચી સંપત્તિ છે’. નિષ્ણાત ડૉક્ટર, આયુર્વેદાચાર્ય કે પછી આહારશાસ્ત્રી હોય પ્રત્યેક વ્યક્તિ શરીરને પૂરતું પોષણ મળી રહે તે માટે વિવિધ વિટામિનનો આહારમાં સમાવેશ…

  • તરોતાઝા

    વેર- વિખેર -પ્રકરણ ૨૯

    કિરણ રાયવડેરા આજે તો રૂપાને હિંમત કરીને કહી જ દેવું છે…!કરણ વિચારતો હતો. કેટલા મહિનાઓથી પ્લાન બનાવ્યો હતો કે રૂપાનો હાથ પકડીને એ કહી દે કે ‘રૂપા આઈ લવ યુ…’ પણ કાં તો યોગ્ય તક ન મળે અને જ્યારે મળે…

  • તરોતાઝા

    આયર્ન માટે વનસ્પતિ અને ઔષધી

    આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા માનવ શરીરની બનાવટ અદ્ભુત છે. શરીરની રચના ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન જેવાં ઘણાં તત્ત્વોથી બનેલી છે. આ બધા તત્ત્વો અરબો-ખરબો કોશિકાઓ અને ગેર-કોશિકીય ઘટકોમાં રહેલાં છે. શરીરમાં પૂરતાં પ્રમાણમાં વિટામિન્સ અને…

  • તરોતાઝા

    પેશાબ જરા પણ રોકતા નહી, ભૈસાબ !

    વિશેષ -રેખા દેશરાજ વધુ વરસાદ અને વધુ ઠંડીમાં રહી રહીને પેશાબ આવતો હોય છે. આવા સંજોગોમાં ઘણા લોકો ખાસ કરીને મહિલાઓ પેશાબ કરવા જવામાં આળસ કરતી હોય છે અને લાંબા સમય સુધી રોકી રાખે છે. કેટલાક યુવાનો પણ આવું કરતા…

Back to top button