Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 113 of 928
  • સ્પેશિયલ ફિચર્સ

    અંતે તો ‘રાખ’, બસ એટલું યાદ રાખ!

    શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા ગઇ કાલે આપણે જોયું કે મહાદેવ જેટલા પ્રેમથી દૂધ-ઘી ગ્રહણ કરે છે એટલા જ ભાવથી ભસ્મ(રાખ)ને પણ માથે ચઢાવે છે.જેમ દૂધ-ઘી શિવ અને જીવ બન્ને માટે ઉપયોગી છે. તેમ ભસ્મ અર્થાત્ રાખ પણ ઘણી બન્ને માટે ઉપયોગી…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • તરોતાઝા

    સાવધાન! એન્ટિબાયોટિક્સનો આડેધડ ઉપયોગસૂકા ભેગું લીલું પણ બાળી શકે છે

    કવર સ્ટોરી -પ્રથમેશ મહેતા એન્ટિબાયોટિક્સની ગણના એક સમયે ચમત્કારીક ઔષધિ તરીકે થતી હતી.જીવલેણ ચેપી રોગો સામે લડત આપતી આ દવાઓનો અસંખ્ય દર્દીઓને સાજા કરવામાં મહત્ત્વનો ફાળો રહ્યો છે. જોકે, તેનો વધુ પડતો સમજ્યા વગરનો ઉપયોગ શરીરને ભારે પડી શકે છે.…

  • તરોતાઝા

    દાંતની બીમારી

    આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા પેઢા પાસેનું હાડકું ઓગળવું ગયા અઠવાડિયે વિશેષ સંભાળ લેવા જેવા દાંતની વાત આપણે કરી હતી. હવે આ વખતે જાણીએ આપણને પજવતી દાંતની કેટલીક બીમારીઓ વિશે…દાંતના પેઢામાંથી લોહી નીકળવું ઉપાય :૧) લીંબુનો રસ દાંતના પેઢાં પર…

  • તરોતાઝા

    લીલાચિંતનરૂપી ધ્યાન દ્વારા ભાવસંવેદના ઉત્કૃષ્ટ બને છે

    તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ (૩) ભગવલ્લીલાનું ચિંતન:રામ, કૃષ્ણ આદિ અવતારોની લીલાનું ચિંતન પણ ધ્યાનનું જ એક સ્વરૂપ છે.પ્રારંભમાં ભગવાનના લીલાવિષયક ગ્રંથોનો સ્વાધ્યાય કે શ્રરણ કરવુંજોઇએ. ચિત્તમાં ભગવલ્લીલા દઢીભૂત થઇ જાય પછી લીલાચિંતન થઇ શકે છે. ભગવત્સ્વરૂપના ધ્યાનમાં ભગવાનનું કોઇ એક સ્વરૂપ પસંદ…

  • તરોતાઝા

    ખટ્ટમધુરા, આકર્ષક કરોંદાના સ્વાસ્થ્યલાભ

    સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક કરોંદાનું ફળ દેખાવે નાનું પરંતુ અત્યંત લોભામણું દેખાય છે. આછો ગુલાબી કે લાલ ચટાક દેખાતું ખટ્ટ-મધુરું નાનું અમથા ફળમાં તેની ગણતરી કરી શકાય. અંગ્રેજીમાં તેને ક્રેનબૈરી કહેવામાં આવે છે. ભારતીય રસોડામાં તેનો ઉપયોગ શાક, મુરબ્બો, અથાણું…

  • તરોતાઝા

    શરીરમાં થતો આમવાત(શરીરનું ભારેપણું)

    આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા માનવ શરીર એક માનવજીવની સંપૂર્ણ રચના છે. શરીરમાં લગભગ પચાસ ટ્રિલિયન કોશિકાઓ છે. જે જીવનના આધારભૂત એકમ છે. જેનાથી સંપૂર્ણ શરીરની રચના સર્જાય છે. શરીરમાં ગ્રાહી પદાર્થો પર પ્રતિક્રિયા કરે છે. શરીર પોતાનું કામ…

  • તરોતાઝા

    શરીરને રબર જેવું સ્થિતિસ્થાપક બનાવવું છે?… તો રોજ કરો નટરાજાસન

    યોગાસન -દિવ્ય જ્યોતિનંદન એવી કોઇ વ્યક્તિ નહીં હોય જેને પોતાનું શરીર ચુસ્તી -સ્ફૂર્તિથી ભરપૂર અને રબર જેવુ લવચીક ન બનાવવું હોય. પરંતુ આજકાલ આપણી જે લાઇફ સ્ટાઇલ છે તેને કારણ ચાલીસી વટાવ્યા પછી મોટાભાગના લોકોનું શરીર અકક્ડ થતું જાય છે.…

  • તરોતાઝા

    ગૃહિણીઓમાં તાવ, શરદી, કફ, જેવી બીમારીઓ વધશે

    આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતાસૂર્ય કર્ક રાશિ સિંહ રાશિમાં પ્રવેશ સાંજે ૭.૪૫મંગળ વૃષભ રાશિબુધ સિંહ રાશિમાં વક્રીભ્રમણગુરુ વૃષભ રાશિશુક્ર સિંહ રાશિશનિ – કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્ધયા રાશિ વક્રીભ્રમણઆ સપ્તાહમાં ગોચર ગ્રહોમાંઆયુ આરોગ્યના…

  • તરોતાઝા

    કોરોનાના ચેપને કારણેડાયાબિટીસ થવાનું જોખમ વધુ

    હેલ્થ વેલ્થ -નિધિ ભટ્ટ ડાયાબિટીસ એક એવી બીમારી છે જે એકવાર થઈ જાય પછી પીછો છોડતી નથી. વિશ્ર્વભરના લાખો લોકો આ બીમારીનો ભોગ બન્યા છે અને આવનારા ભવિષ્યમાં આ આંકડો વધવાની શક્યતા છે. આ રોગ વિશે હજુ પણ જાગૃતતાનો અભાવ…

Back to top button