• તરોતાઝા

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • તરોતાઝા

    લીલાચિંતનરૂપી ધ્યાન દ્વારા ભાવસંવેદના ઉત્કૃષ્ટ બને છે

    તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ (૩) ભગવલ્લીલાનું ચિંતન:રામ, કૃષ્ણ આદિ અવતારોની લીલાનું ચિંતન પણ ધ્યાનનું જ એક સ્વરૂપ છે.પ્રારંભમાં ભગવાનના લીલાવિષયક ગ્રંથોનો સ્વાધ્યાય કે શ્રરણ કરવુંજોઇએ. ચિત્તમાં ભગવલ્લીલા દઢીભૂત થઇ જાય પછી લીલાચિંતન થઇ શકે છે. ભગવત્સ્વરૂપના ધ્યાનમાં ભગવાનનું કોઇ એક સ્વરૂપ પસંદ…

  • તરોતાઝા

    શરીરને રબર જેવું સ્થિતિસ્થાપક બનાવવું છે?… તો રોજ કરો નટરાજાસન

    યોગાસન -દિવ્ય જ્યોતિનંદન એવી કોઇ વ્યક્તિ નહીં હોય જેને પોતાનું શરીર ચુસ્તી -સ્ફૂર્તિથી ભરપૂર અને રબર જેવુ લવચીક ન બનાવવું હોય. પરંતુ આજકાલ આપણી જે લાઇફ સ્ટાઇલ છે તેને કારણ ચાલીસી વટાવ્યા પછી મોટાભાગના લોકોનું શરીર અકક્ડ થતું જાય છે.…

  • તરોતાઝા

    ખટ્ટમધુરા, આકર્ષક કરોંદાના સ્વાસ્થ્યલાભ

    સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક કરોંદાનું ફળ દેખાવે નાનું પરંતુ અત્યંત લોભામણું દેખાય છે. આછો ગુલાબી કે લાલ ચટાક દેખાતું ખટ્ટ-મધુરું નાનું અમથા ફળમાં તેની ગણતરી કરી શકાય. અંગ્રેજીમાં તેને ક્રેનબૈરી કહેવામાં આવે છે. ભારતીય રસોડામાં તેનો ઉપયોગ શાક, મુરબ્બો, અથાણું…

  • તરોતાઝા

    કોરોનાના ચેપને કારણેડાયાબિટીસ થવાનું જોખમ વધુ

    હેલ્થ વેલ્થ -નિધિ ભટ્ટ ડાયાબિટીસ એક એવી બીમારી છે જે એકવાર થઈ જાય પછી પીછો છોડતી નથી. વિશ્ર્વભરના લાખો લોકો આ બીમારીનો ભોગ બન્યા છે અને આવનારા ભવિષ્યમાં આ આંકડો વધવાની શક્યતા છે. આ રોગ વિશે હજુ પણ જાગૃતતાનો અભાવ…

  • તરોતાઝા

    શરીરમાં થતો આમવાત(શરીરનું ભારેપણું)

    આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા માનવ શરીર એક માનવજીવની સંપૂર્ણ રચના છે. શરીરમાં લગભગ પચાસ ટ્રિલિયન કોશિકાઓ છે. જે જીવનના આધારભૂત એકમ છે. જેનાથી સંપૂર્ણ શરીરની રચના સર્જાય છે. શરીરમાં ગ્રાહી પદાર્થો પર પ્રતિક્રિયા કરે છે. શરીર પોતાનું કામ…

  • તરોતાઝા

    ગૃહિણીઓમાં તાવ, શરદી, કફ, જેવી બીમારીઓ વધશે

    આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતાસૂર્ય કર્ક રાશિ સિંહ રાશિમાં પ્રવેશ સાંજે ૭.૪૫મંગળ વૃષભ રાશિબુધ સિંહ રાશિમાં વક્રીભ્રમણગુરુ વૃષભ રાશિશુક્ર સિંહ રાશિશનિ – કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્ધયા રાશિ વક્રીભ્રમણઆ સપ્તાહમાં ગોચર ગ્રહોમાંઆયુ આરોગ્યના…

  • તરોતાઝા

    સાવધાન! એન્ટિબાયોટિક્સનો આડેધડ ઉપયોગસૂકા ભેગું લીલું પણ બાળી શકે છે

    કવર સ્ટોરી -પ્રથમેશ મહેતા એન્ટિબાયોટિક્સની ગણના એક સમયે ચમત્કારીક ઔષધિ તરીકે થતી હતી.જીવલેણ ચેપી રોગો સામે લડત આપતી આ દવાઓનો અસંખ્ય દર્દીઓને સાજા કરવામાં મહત્ત્વનો ફાળો રહ્યો છે. જોકે, તેનો વધુ પડતો સમજ્યા વગરનો ઉપયોગ શરીરને ભારે પડી શકે છે.…

  • વેપાર

    બીએસઇ અને એનએસઇ હવેથી ₹ ૧૦૦૦ કરોડની માર્કેટ કેપ ધરાવતી કંપનીઓપર જાપ્તો વધારશે

    મુંબઇ: ભારતીય શેરબજારનું કદ દિવસે ને દિવસે વધી રહ્યું છે. શેરબજારમાં તેજી જ નહિ પરંતુ માર્કેટમાં વધી રહેલ રોકાણ બેઝ પર વિસ્તરી રહ્યો છે અને તેથી જ આ સ્તરે બજાર અને રોકાણકારોનો વિશ્ર્વાસ જાળવી રાખવો અને કઈ ન બનવા જેવું…

  • હિન્દુ મરણ

    રાજુલાવાળા હાલ સાયન રહેવાસી મંજુલાબેન મહેન્દ્રકુમાર ભુતાના પુત્ર ડો. ચિતરંજન (ઉં. વ. ૬૩) તે બીનાબેનના પતિ. તે ડિમ્પલ અને પાર્થના પિતાશ્રી. અને સૃષ્ટિના સસરા. તે સ્વ. દિગન્તભાઇ, સ્વ. ચેતનભાઇના મોટાભાઇ અને બરોડાવાળા મગનભાઇ મિસ્ત્રીના જમાઇ. તા.૧૦-૮-૨૪ના શનિવારના રોજ શ્રીજીચરણ પામ્યા…

Back to top button