- આપણું ગુજરાત

આ તો પ્રેમ નથીઃ પ્રેમિકાની માતાનું કાસળ કાઢ્યું ને પછી પ્રેમીયુગલે પણ મોત વહોર્યું…
ભુજઃ પ્રેમ દરેક માટે ભલે અલગ અલગ હોય, પણ કોઈનો જીવ લેવો અને તે પણ સગી જનેતાને મોતને ઘાટ ઉતારવી પ્રેમ તો ન જ હોય. આવો એક કિસ્સો કચ્છમાં બન્યો છે જ્યાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાની માતાનો જીવ લેવાયો અને ત્યારબાદ…
- આમચી મુંબઈ

મારા દીકરી-જમાઇને નદીમાં ફેંકી દો… અજિત પવારના મંત્રીના નિવેદનથી મચ્યો હંગામો…
મુંબઇઃ મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ખાતાના પ્રધાન અને એનસીપીના વરિષ્ઠ નેતા ધર્મરાવબાબા અત્રામના નિવેદનને લઈને હોબાળો થયો છે. તેમણે અહેરી વિધાનસભા ક્ષેત્રના મતદારોને તેમની પુત્રી ભાગ્યશ્રી અને જમાઈ ઋતુરાજ હલગેકરને નદીમાં ફેંકી દેવા જણાવ્યું હતું. ધર્મરાવબાબાએ જણાવ્યું હતું કે…
- આમચી મુંબઈ

પોલીસ નહીં પણ ટિકિટ ચેકરે મહિલા પ્રવાસીનો કંઇક આ રીતે બચાવ્યો જીવ, વીડિયો વાઇરલ…
મુંબઈ: રેલવેમાં ટ્રેન પકડવાના ચક્કરમાં પ્રવાસીઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે, જેમાં ક્યારેક મોતને ભેટે છે તો ક્યારેક શારીરિક ખોડખાંપણ પણ રહી જાય છે. તાજેતરમાં એક મહિલા પ્રવાસી ટ્રેનમાંથી સંતુલન ગુમાવતા જીવલેણ અકસ્માતનો ભોગ બની હતી. જોકે એ જ વખતે…
- નેશનલ

Haryana માં સુનિતા કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું પીએમ મોદી સામે નહિ ઝૂકે અરવિંદ કેજરીવાલ…
ભિવાની: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે હરિયાણા વિધાનસભા ચૂંટણી(Haryana Election 2024)પ્રચાર દરમ્યાન ભિવાનીમાં આયોજિત સભામાં જનતાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ પીએમ મોદી સામે ઝૂકશે નહીં. ભાજપ પોતાના વિરોધીઓને જેલમાં ધકેલી દે છે. ભાજપને માત્ર…
- આમચી મુંબઈ

મુંબઈની ટ્રેનમાં ટિકિટ વિના ટ્રાવેલ કરનારા સુધરી જાઓ, મહિનામાં આટલા ફોકટિયા પ્રવાસી પકડાયા…
મુંબઈ: મુંબઈ સબ અર્બનની લોકલ ટ્રેનો, મેલ/એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેન અને હોલિ-ડે સ્પેશિયલ ટ્રેનોમાં ખાસ કરીને ટિકિટ વિનાના અને અનિયમિત મુસાફરોને રોકવા માટે પશ્ચિમ રેલવે રેગ્યુલર ટિકિટ ચેકિંગ કરે છે, જેમાં ગયા મહિને ચેકિંગમાં 1.19 લાખ ખુદાબક્ષ સામે કાર્યવાહી કરવામાં…
- નેશનલ

Bank Locker લેવાનું વિચારી રહ્યા છો? RBIએ કર્યા છે નિયમોમાં ફેરફાર…
જો તમે પણ બેંકમાં લોકર ભાડે લેવાનું વિચારી રહ્યા છો તો આ મહત્વના સમાચાર તમારા માટે જ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા બેંક લોકર સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. બેંક લોકર પર આરબીઆઈના નિયમો લાગુ થાય…
- ધર્મતેજ

ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ નહીં જોતા ચંદ્ર, જાણો કારણ અને ઉપાય…
આજે એટલે કે 07 સપ્ટેમ્બરે દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. હિંદુ માન્યતાઓ અનુસાર, ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રનું દર્શન કરવું શુભ માનવામાં આવતું નથી.આ દિવસે જો કોઇએ ભૂલેચૂકે પણ ચંદ્રમાના દર્શન કર્યા તો તેના માથે આળ આવે છે…









