- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રના ગોંડલને મળ્યા નવા બે ફોરલેન બ્રિજ, રાજાશાહી સમયના બ્રિજનું શું…
અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગોંડલ નગરમાં બે નવા ફોરલેન બ્રિજ નિર્માણ માટે ૫૬.૮૪ કરોડ રૂપિયા ફાળવવાની સૌદ્ધાંતિક મંજૂરી આપી છે. આ પણ વાંચો : વંદે ભારતે ભુજથી ગાંધીનગરનું અંતર કાપ્યું પાંચ કલાકમાં, પણ આ ટ્રેન કચ્છને મળશે કે…
- આમચી મુંબઈ
આજે લોન્ચ થશે iPhone 16 સિરીઝ, જાણો ક્યાં કેટલા વાગ્યે જોઈ શકશો ઇવેન્ટ…
મુંબઈ: Appleના ગેજેટ્સના ચાહકોની રાહનો આજે અંત આવશે. Apple આજે ઇવેન્ટ યોજવાની છે, જેમાં iPhone 16 અને iPhone 16 Pro સિરીઝ લૉન્ચ કરવામાં આવશે. આ સાથે Apple Watch Series 10, Apple Watch Ultra 3 અને Apple Watch SE મૉડલ પણ…
- સ્પોર્ટસ
અફઘાનિસ્તાન સામે ન્યૂ ઝીલૅન્ડ વર્લ્ડ કપની હારનો બદલો લેશે?
ગ્રેટર નોઇડા: ન્યૂ ઝીલૅન્ડની ક્રિકેટ ટીમ છેલ્લે અફઘાનિસ્તાન સામે સાતમી જૂને ગયાનામાં રમી હતી. જોકે એ ટી-20 વર્લ્ડ કપની મૅચ હતી જેમાં અફઘાનિસ્તાને કિવીઓને 84 રનથી હરાવી દીધા હતા એટલે એ આઘાતનો બદલો લેવાની ન્યૂ ઝીલૅન્ડની ટીમ પાસે અહીં ભારતમાં…
- કચ્છ
થર થર કાંપે કચ્છ : અબડાસા 13 મોત;રાજ્ય સરકારે દોડાવી ટિમ;બે દિવસમાં આપો રિપોર્ટ…
કચ્છમાં વરસેલા આફતરૂપી ભારે વરસાદ બાદ પાણીજન્ય બીમારીઓ ચિંતાજનક રીતે માથું ઊંચકી રહી છે અને ખાનગી તેમજ સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે તેવામાં લખપત તેમજ અબડાસાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત છૂટીછવાઈ વાંઢમાં દાયકાઓથી સ્થાયી થયેલા જત માલધારી પરિવારોના સભ્યોના…
- નેશનલ
બંગાળી ડિરેક્ટર પર જાતીય શોષણનો આરોપ: ડિરેક્ટર્સ એસોસિયેશનની મોટી કાર્યવાહી…
કોલકાતા: બંગાળી ફિલ્મ નિર્માતા અરિંધમ સિલને ‘ડિરેક્ટર્સ એસોસિએશન ઓફ ઈસ્ટર્ન ઈન્ડિયા (ડીએઇઆઇ)’ એ સસ્પેન્ડ કર્યા હતા. નોંધનીય છે કે અરિંધમ સિલ પર એક અભિનેત્રીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ડીએઇઆઇએ જણાવ્યું હતું કે અરિંધમ સિલનું સભ્યપદ સમાપ્ત કરી દેવામાં આવ્યું…
- નેશનલ
લખનઉમાં ત્રણ માળની ઇમારત ધરાશાયીઃ મૃત્યાંક વધીને આઠ થયો…
લખનઉઃ ઉત્તર પ્રદેશના લખનઉના ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં આઠ લોકોના મોત થયા હતા જ્યારે આ દુર્ઘટનામાં 28 લોકો ઘાયલ પણ થયા હતા. ઉત્તર પ્રદેશના રાહત કમિશનર જીએસ નવીન કુમારે આજે જણાવ્યું હતું કે બચાવ કામગીરી દરમિયાન નેશનલ…
- આમચી મુંબઈ
બાળકોની સુરક્ષા કાજે કંટ્રોલ રૂમ! પાલિકાનો નવો ફોર્મ્યુલા…
મુંબઈ: બદલાપુરમાં માસૂમ બાળકીઓ પર થયેલા અત્યાચારના પડઘા મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં પડ્યા હતા અને તેને પગલે બાળકોની સુરક્ષા વિશે પણ ઘણા પ્રશ્ર્નો ઊભા થયા હતા. પાલિકાએ પણ શાળામાં ભણતાં બાળકોની સુરક્ષા માટે અમુક પગલાં લેવાના શરૂ કર્યા છે. આ…
- નેશનલ
કેરળના માનવ અધિકાર પંચની સરકારી હોસ્પિટલ માટે કરી ગજબની માગણી…
કોચીઃ ફહાદ ફાઝિલ સ્ટારર મલયાલમ ફિલ્મના શૂટિંગ બાદ વિવાદ વકર્યાના મહિનાઓ બાદ કેરળના રાજ્ય માનવ અધિકાર પંચે સરકારી હોસ્પિટલોમાં શૂટિંગ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.પંચના સભ્ય વી કે બીના કુમારીએ સરકારી હોસ્પિટલોમાં ફિલ્મનું શૂટિંગ ટાળવાનો આદેશ જારી…
- રાશિફળ
13 સપ્ટેમ્બરથી ફરી જશે આ રાશિઓનું ભાગ્ય, સૂર્યદેવ વરસાવશે આશિર્વાદ, જાણો તમારી રાશિ તો નથીને….
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, ગ્રહોની ગતિમાં કેટલાક ફેરફારો જણાવ્યા છે જે જીવનના દરેક પાસાઓને અસર કરે છે. આ અસર ક્યારેક અનુકૂળ તો ક્યારેક પ્રતિકૂળ હોય છે. ગ્રહો જેટલા શક્તિશાળી હોય છે તેટલો જ તેમનો જીવન પર પ્રભાવ પડે છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો…