- સ્પોર્ટસ
એશિયા કપ 2023: આ કારણસર પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડના અધિકારીઓ ફસાયા
કરાચીઃ પાકિસ્તાન ટીમના મીડિયા મેનેજર ઉમર ફારૂક કલસન અને બોર્ડના જનરલ મેનેજર (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ) અદનાન અલી કોલંબોમાં એક કેસિનોની મુલાકાત લીધા બાદ વિવાદમાં આવ્યા છે. બંને હાલમાં એશિયા કપમાં પાકિસ્તાની ટીમ સાથે છે. આવી સ્થિતિમાં સટ્ટો રમવાના સ્થળની તેમની મુલાકાત…
- નેશનલ
ભારત આવી રહેલી અમારી ટ્રકને આગ લગાવી દીધી: તાલિબાન સરકારનું મહત્વનું નિવેદન
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે તોરખમ બોર્ડર બંધ કરવાના પાકિસ્તાનના નિર્ણયની આલોચના કરી છે. અફઘાનિસ્તાનના વિદેશખાતાએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાને તોરખમ ગેટ બંધ કરી સુરક્ષા ચોકી પાસે સમારકામ કરી રહેલા અફઘાન સુરક્ષા…
- આમચી મુંબઈ
અનામત આંદોલનઃ એકનાથ શિંદેએ સર્વપક્ષીય બેઠક બોલાવી
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને અનામત આપવા મુદ્દે ભૂખ હડતાળ પર બેઠેલા મનોજ જરાંગે પાટિલે કહ્યું હતું કે અત્યારે અનામત જ મારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. બીજી બાજુ મરાઠા અનામતની માગણી મુદ્દે આજે થાણેમાં બંધની જાહેરાત કરવામાં આવ્યા પછી મહારાષ્ટ્રના મુખ્ય…
- નેશનલ
WTO ચીફ પણ બની ગયા મોદીના બની ગયા દિવાના
નવી દિલ્હીઃ જી-20 સમિટનું સમાપન થઇ ગયું છે. વિશ્વના અનેક દેશના વડાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાના વડાઓએ આ સમિટમાં ભાગ લીધો હતો. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ના મહાનિર્દેશક, Ngozi Okonjo-Iwealaએ પણ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આયોજિત G-20માં ભાગ લીધો હતો. સમિટના સમાપન સમયે તેઓ…
- નેશનલ
કદાચ અમે સરકારને ઇરિટેટ કરી દીધી: ઇન્ડિયા ભારત વિવાદ પર રાહુલનું કેન્દ્ર સરકાર પર નિશાન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશનું નામ ઇન્ડિયા બદલીને ભારત રાખવાની અટકળો વચ્ચે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. ફ્રાંસમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે સવાલ ઉઠાવ્યા હતા કે શું કોઇ પ્રસિદ્ધ નામને બદલીને કોઇ નવું નામ રાખવાનો કોઇ અર્થ છે?…
- નેશનલ
ચંદ્રબાબુ નાયડુની ધરપકડના સમાચારને લઈ આટલા લોકોએ ગુમાવ્યાં જીવ
અમરાવતી: ભ્રષ્ટાચારના આરોપસર ટીડીપીના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુની ધરપકડના સમાચાર બાદ આંધ્ર પ્રદેશમાં તેમના ઘણા બધા ચાહકોએ જીવ ગુમાવ્યાં હતા. તેમના પ્રિય નેતાની ધરપકડની ખબર મળતા જ કેટલાક ચાહકોએ આત્મહત્યા કરી હતી. તો કેટલાકને તો જેવા આ…
- નેશનલ
યોગી સરકાર શરૂ કરશે 40 સંસ્કૃતની સ્કૂલો…
લખનઉ: યોગી સરકારે બાળકોને સંસ્કૃત ભાષા શીખવાડવા માટે એક નવી પહેલ કરી છે. સંસ્કૃતનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે અને રાજ્યમાં સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન આપવા તેમજ ખાસ તો સંસ્કૃત ભાષામાં બાળકોની રુચિ વધારવા માટે સરકાર રાજ્યના દરેક જિલ્લામાં નિવાસી સંસ્કૃત…
- આપણું ગુજરાત
ભાજપની યોજનાને ભાજપના જ ધારાસભ્યે ગણાવી અયોગ્ય..
ગુજરાતમાં શિક્ષકોની ભરતી માટેની જ્ઞાનસહાયક યોજનાની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી ઉમેદવારો તેનો ભારે વિરોધ કરી રહ્યા છે. આ યોજનામાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતી છે જેના બદલે શિક્ષકોની કાયમી ભરતી થાય તેવી માગ સાથે ઠેર ઠેર દેખાવો અને વિરોધ પ્રદર્શન થઇ…
- નેશનલ
નીતીશના આ પ્રધાને જી-20 સમિટ માટે કર્યો બફાટ…
નવી દિલ્હી: ભારતમાં જી-20 સમિટમાં દેશના પણ ઘણા મોટા મહાનુભાવોને બોલાવવામાં આવ્યા છે તેમાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પણ ભાગ લેવા પહોંચ્યા હતા. ત્યારે તેમના જ એક પ્રધાનના જી-20ને લઇને બફાટ કરવાના કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે. બિહારના સમાજ…