- અમદાવાદ
ક્ષત્રિય અસ્મિતા માટે નેક રજવાડા એક થાય છે-20મીએ અમદાવાદમાં મહાસંમેલન
સામાન્ય રીતે રાજા-રજવાડા જાહેર પરંપરાઓથી જોજનો દૂર હોય છે. ક્યાંય સાર્વજનિક રીતે રાજા-રજવાડાના વંશજ પણ ભાગ્યેજ જોવા માલ્ટા હોય છે એ તેમનો શિષ્ટાચાર હોય શકે. પરંતુ લોકસભા 2024ની ચૂંટણી વખતે રજવાડા વડાપ્રધાન મોદીના સમર્થનમાં એક મંચ થયા હતા. અને ભાજપની…
- નેશનલ
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કોર્ટમાં અપીલ માટેની લઘુતમ મર્યાદા વધારી
નવી દિલ્હી: આવકવેરા ખાતાએ ટ્રિબ્યુનલ, હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ખાતા દ્વારા કરવામાં આવતી અપીલના લઘુતમ સમયગાળામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ) દ્વારા બહાર પાડવામાં આવેલા સરક્યુલર મુજબ વિવાદિત રકમ રૂ. 60 લાખ, રૂ.…
- જૂનાગઢ
ભયાનક રોગ ‘કાવાસાકી;ની જૂનાગઢમાં ‘એન્ટ્રી’
ગુજરાતમાં ચોતરફ રોગચાળાના વાવર છે. ત્યારે, જૂનાગઢમાં એક અનોખો રોગ સામે આવ્યો છે. જેનું નામ છે ‘કાવાસાકી ‘ ચિકનગુનીયા,ડેન્ગ્યુ, ઉપરાંત કચ્છમાં જે ભેદી બીમારી સામે આવી છે જેમાં અંદાજે 19 લોકોના મોત થયા છે. એક તરફ મંકીપોક્સની પણ દહેશત પ્રવર્તી…
- આમચી મુંબઈ
Assembly Election: મહારાષ્ટ્રમાં ત્રીજો મોરચો રાજકીય સમીકરણો બદલશે?
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પૂર્વે રાજ્યની સત્તાધારી પાર્ટીઓની સાથે વિરોધી પક્ષો પણ સક્રિય છે ત્યારે રાજ્યમાં અનામતનો મુદ્દે રાજકારણ વધુ ગરમાઈ શકે છે. અનામતના મુદ્દે જે રાજકીય પક્ષોનું વલણ સ્પષ્ટ નથી એમની સાથે વંચિત બહુજન મોરચો વાટાઘાટ…
- આમચી મુંબઈ
નહેરુ-ગાંધીની ત્રણ પેઢીથી અનામતનો વિરોધ કરાઇ રહ્યો છે: બાવનકુળે
નાગપુર: ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને રાજીવ ગાંધી સહિતના નહેરુ-ગાંધી પરિવારના ત્રણ પેઢીના નેતાઓ અનામતનો વિરોધ કરી રહ્યા છે, એવો આક્ષેપ મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકૂળેએ કર્યો હતો. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દેશ વિરોધી નિવેદનો કરતા રોકવા જોઇએ તથા…
- વડોદરા
વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર 13 કિ. મિ. લંબાઇમાં સોલાર પેનલથી અ..ધ ..ધ ..ધ વીજળી કરી ઉત્પન્ન
કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહ્વાનને સરદાર સરોવર નર્મદા નિગમે બખૂબી ઝીલી લીધું છે. વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની શાખા નહેરો ઉપર 13 કિલોમિટર લાંબી સોલાર પેનેલો બેસાડી કરોડો રૂપિયાની વીજળી…
- ભુજ
રાપરમાં કરુણાંતિકાઃ કાનમેર પાસે પાણી ભરેલા ખાડામાં સાત ડૂબ્યા, બેનાં મોત
ભુજઃ સીમાવર્તી રાપર તાલુકાના કાનમેરથી ઉગામણી નજીક વરસાદી પાણીથી ભરેલી પથ્થરની ખાણમાં ન્હાવા પડેલા સાત જેટલા લોકોમાંથી ૨૪ વર્ષની પરિણીત યુવતી અને ૧૬ વર્ષીય કિશોરનું ડૂબીને મોત થતાં પંથકમાં શોક ફેલાયો હતો. આ કરુણાંતિકા અંગે ગાગોદર પોલીસ મથકના પી.આઇ સેંગલે…
- આપણું ગુજરાત
આમ હોય ? પાટણની તો પથારી ફરી ગઈ, એક મહિનામાં 10 હજાર દર્દીઓની સારવાર !
રાજ્યમાં આવખતે પડેલા સવા સો ટકા વરસાદ,જળ જમાવ અને પાણી ભરાઈ રહેવાના કારણે ફેલાયેલા મચ્છરર્જન્ય રોગચાળાએ મોટા શહેરોમાં માથું ઉચક્યું છે. રાજ્યના ચાર મહાનગર સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ પછી ભૂજમાં ભેદ ભરમ વળી બીમારીએ ચિંતા વધારતા લગભગ 19 મોત…
- નેશનલ
PM Modiના જન્મદિવસે મેલોનીએ કર્યું આ કામ…
દેશના વડા પ્રધાન મોદી મંગળવારે (૧૭ સપ્ટેમ્બર) ૭૪ વર્ષના થયા.ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પર શેર કરેલા સંદેશમાં, તેમણે ઇટલી અને ભારત વચ્ચેના મજબૂત અને વધતા સંબંધો તેમજ…
- Uncategorized
શું સૌરભ ભારદ્વાજે ‘સેલ્ફ ગોલ’ કરીને ભાજપને આપ્યું મોટું હથિયાર?
દિલ્હીના નવા મુખ્ય પ્રધાન અને કેજરીવાલના ઉત્તરાધિકારીની જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે મુખ્ય પ્રધાનપદ આતિશીને સોંપવાનો નિર્ણય કર્યો છે. વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલે ‘મહિલા કાર્ડ’ રમીને 50 ટકા વસ્તીને અપીલ કરવાનો પ્રયાસ કર્યો છે. આમ…