- ટોપ ન્યૂઝ
કમળનું નિશાન હટાવી ચૂકેલા જવાહર ચાવડા હજુ પણ બાગી તેવરમાં : PM ને પત્ર
જુનાગઢ વિસ્તારના આહીર અગ્રણી અને રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા જવાહર પેથાલજી ચાવડાએ અગાઉ કેંદ્રીયમંત્રી અને પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવિયા સામે બે બે હાથ કર્યા બાદ હવે જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપનો મારો ચલાવ્યો છે. પૂર્વ મંત્રી…
- આપણું ગુજરાત
વડાપ્રધાન મોદીનાં જન્મદિન નિમિત્તે ‘સેવા પખવાડિયા’નો હીરામણી આરોગ્યધામમાં પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત જનસહાયક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હીરામણિ આરોગ્યધામ, અડાલજ અને ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ડીસ્ટ્રીકટ શાખાનાં સંયુક્ત ઉપક્રમે આજરોજ હીરામણિ આરોગ્યધામ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું…
- આપણું ગુજરાત
સિંગાપોર -ગુજરાત વચ્ચે એરલાઇન્સની વધુ સેવાઓ વિકસાવવા CMને ચેઓંગ ફૂંગની રજૂઆત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત સિંગાપોર પ્રજાસત્તાકના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ શ્રીયુત ચેઓંગ મિંગ ફૂંગ- Cheong Ming Foong અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી. ભારત સરકારના નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા ગુજરાતમાં યોજાઇ રહેલી ૪થી આર.ઇ. ઇન્વેસ્ટ સમીટમાં સહભાગી થવા…
- નેશનલ
વડાપ્રધાન મોદીએ ભુવનેશ્વર-ઓડીસા માટે લોન્ચ કરી ‘સુભદ્રા’ યોજના-જાણો,આથી કોને ફાયદો ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના ભુવનેશ્વરમાં ઓડિશા સરકારની મુખ્ય યોજના ‘સુભદ્રા’ લોંચ કરી. તે સૌથી મોટી, એકલ મહિલા-કેન્દ્રિત યોજના છે અને તેમાં 1 કરોડથી વધુ મહિલાઓને આવરી લેવાની અપેક્ષા છે. પ્રધાનમંત્રીએ 10 લાખથી વધુ મહિલાઓના બેંક ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવાની…
- આમચી મુંબઈ
ખુશખબરઃ રાસ રંગ થાણે (2024)નું આ વર્ષનું સ્થળ હશે થાણે ઓક્ટ્રોય ગ્રાઉન્ડ
ત્રીજીથી બારમી ઓક્ટોબરના નવરાત્રિનું આયોજન, ખેલૈયાઓ થઈ જાઓ તૈયાર (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાસ રંગ થાણે દ્વારા આ વખતે પણ ધમાકેદાર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. રાસ રંગ થાણે (Rass Rang Thane 2024)નું આ વખતની નવરાત્રિનું આયોજનનું સ્થળ બદલવામાં આવ્યું છે.…
- નેશનલ
PM Modi Birthday: ગરીબીમાં જન્મ્યા, ચા વેચીને કર્યો અભ્યાસ, દુર્લભ તસવીરોમાં જુઓ નરેન્દ્ર મોદીની વડાપ્રધાન બનવાની સફર
નવી દિલ્હી: દેશમાં વર્ષ 2014માં બાળકો, વૃદ્ધો, મહિલાઓ અને પુરુષો દરેકના હૃદયમાં મોદી લહેર દોડી રહી હતી. દરેકના મુખ પર મોદી-મોદીના નારા હતા. ત્રણ વખત ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા. 17મી સપ્ટેમ્બર આજે પીએમ મોદીનો જન્મદિવસ છે.…
- આમચી મુંબઈ
મઝા આલીઃ પુણેવાસીઓને એકસાથે મળી બે વંદે ભારત ટ્રેનની ભેટ
મહારાષ્ટ્રમાં પુણે-હુબલી, પુણે-કોલ્હાપુર સહિત નાગપુર સિકંદરાબાદ ટ્રેનનો શુભારંભ મુંબઈ: દેશના મહાનગરોને સેમી હાઈ સ્પીડ ટ્રેનથી જોડવાની યોજના અન્વયે ભારતીય રેલવેએ વંદે ભારત ટ્રેન લોન્ચ કર્યા પછી અત્યાર સુધીમાં 100થી વધુ ટ્રેન દોડાવ્યા પછી આધુનિક વર્ઝનમાં વંદે મેટ્રો ટ્રેન સાથે વંદે…
- નેશનલ
PM Narendra Modi Birthday: આવતીકાલે દેશવાસીઓને શું મળશે ગિફ્ટ?
નવી દિલ્હીઃ આવતીકાલે ૧૭ સપ્ટેમ્બરના મંગળવારના દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૩ મો જન્મદિવસ છે. પીએમ મોદીના જન્મદિવસ માટે કેટલીક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદીના જન્મદિવસ પર ફ્રી ઓટો રાઈડની સુવિધા આપવામાં આવી રહી છે તેમ જ શોપિંગ…
- સ્પોર્ટસ
કેએસસીએ ઈન્વિટેશન ટુર્નામેન્ટમાં અર્જુન તેંડુલકરનો શાનદાર દેખાવ, ગોવાને અપાવી જીત
અલુર (કર્ણાટક): ભારતના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે ડો. (કેપ્ટન) કે થિમપ્પૈયા મેમોરિયલ ટુર્નામેન્ટમાં યજમાન કર્ણાટક સામે નવ વિકેટ ઝડપીને તરખાટ મચાવી દીધો છે. અર્જુનની શાનદાર બોલિંગની મદદથી ગોવાએ એક ઇનિંગ અને 189 રનથી જીત મેળવી હતી.…
- આપણું ગુજરાત
‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના અમલમાં ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય-મુખ્યમંત્રી પટેલ
વિકસિત ભારત વિકસિત ગુજરાત સમારંભમાં સ્વાગત પ્રવચન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ધ્યેય સાથે વિકસની ગતિ તેજ રાખી છે અને એટલે જ દેશની જનતાએ ત્રીજી ટર્મમાં પણ તેમના નેતૃત્વને સમર્થન…