- અમદાવાદ
Gandhinagar માં ઈન્સ્ટાગ્રામ મેસેજ પરથી પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો, હત્યારાની ધરપકડ
અમદાવાદ: ગુજરાતના ગાંધીનગરના(Gandhinagar)માણસા તાલુકાના ધોળાકુવા વિસ્તારમાં એક ચોંકાવનારો ઘટના ઘટી છે.આ સમગ્ર ઘટનાની મળેલી વિગત મુજબ આક્રોશમાં આવીને એક યુવકે તેની મંગેતરને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરનાર અન્ય યુવકની ઘાતકી હત્યા કરી નાંખી છે. જેમાં શનિવારે ધોળકૂવા ગામ નજીકથી એક યુવકની…
- ગાંધીનગર
નવા વર્ષે ગુજરાત સરકારે અધિકારીઓને આપ્યા ખુશ ખબર, આ IAS અધિકારીઓને પ્રમોશન
ગાંધીનગર: નવા વર્ષની શરૂઆત પહેલા 31 ડિસેમ્બરની મોડી રાત્રે ગુજરાત સરકારે એક સાથે 23 IPS અધિકારીનાં પ્રમોશનના ઓર્ડર આપ્યા હતા, ત્યાર બાદ આજે નવા વર્ષના પહેલા જ દિવસે 26 IAS અધિકારીઓના પ્રમોશનના ઓર્ડર (Gujarat Government promoted IAS officers) આપ્યા છે.…
- વેપાર
સોનામાં ઘટ્યા મથાળેથી રૂ. 372નો સુધારો, ચાંદી રૂ. 117 ઘટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા, જ્યારે આજે લંડન ખાતે નવા વર્ષ નિમિત્તે બજારો બંધ રહ્યાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન…
- મનોરંજન
જાણીતા નિર્દેશ અનુરાગ કશ્યપે મુંબઈ છોડવાનો લીધો નિર્ણય, હકીકત શું છે જાણો?
મુંબઈઃ બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપે દર્શકોને ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘ગુલાલ’, ‘દેવ ડી’ જેવી ઘણી ક્લાસિક ફિલ્મો આપી છે, પરંતુ હવે તેમણે એક જાહેરાત કરીને તેમના ચાહકોને ચોંકાવી દીધા છે. અનુરાગ કશ્યપે મુંબઈ છોડવાનો નિર્ણય લીધો છે અને તેણે…
- મહારાષ્ટ્ર
મેળામાં ફિલ્મો બતાવનાર છોકરો ધનંજય મુંડેનો ખાસ કેવી રીતે બન્યો? કોણ છે વાલ્મીક કરાડ?
મુંબઈ: છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા વાલ્મિક કરાડની આખરે ધરપકડ કરવામાં આવી છે. મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. વાલ્મિક કરાડ આ હત્યાનો માસ્ટર માઈન્ડ હોવાનો આરોપ છે. વાલ્મીક કરાડે આજે પુણેમાં સીઆઈડી…
- મહારાષ્ટ્ર
પોલીસ કરાડની ધરપકડ કરવામાં નિષ્ફળ, ફડણવીસને મુખ્ય પ્રધાન રહેવાનો કોઈ અધિકાર નથી: કોંગ્રેસ
મુંબઈ: કોંગ્રેસે મંગળવારે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવું જોઈએ, કારણ કે પોલીસે સરપંચ સંતોષ દેશમુખની હત્યા સાથે જોડાયેલા ખંડણી કેસમાં આરોપી વાલ્મિક કરાડને ત્રણ અઠવાડિયા સુધી ધરપકડ કરવામાં નિષ્ફળ રહ્યા, જ્યાં સુધી તેમણે પોતે આત્મસમર્પણ ન…
- નેશનલ
Assembly Election: કેજરીવાલે જાહેર કરેલી યોજનાઓ અંગે બાંસુરી સ્વરાજે આજે શું કહ્યું?
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીને સત્તાધારી પાર્ટી જનતાને રિઝવવા નવી નવી યોજનાઓ જાહેર કરી રહી છે ત્યારે વિરોધી પાર્ટીઓ પણ આમ આદમી પાર્ટી (આપ) પર પ્રહાર કરવાનું ચૂકતા નથી. જનતા માટે આમ આદમી પાર્ટીએ યોજનાઓ જાહેર કર્યાં પછી ભાજપે પણ…
- મહારાષ્ટ્ર
વિધાનસભ્ય સુરેશ ધસની માફી બાદ અભિનેત્રી પ્રાજક્તાએ પણ સૌનો આભાર માન્યો
મુંબઈ: ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે તાજેતરમાં પ્રધાન ધનંજય મુંડેને લક્ષ્ય બનાવતા દક્ષિણ ભારતની અભિનેત્રીઓ રશ્મિકા મંદાના, પ્રાજક્તા માળીના નામ લીધા હતા. તેમના નિવેદન બાદ પ્રાજક્તાએ મુંબઈમાં પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે રાજકારણ માટે મહિલા કલાકારોના નામનો દુરુપયોગ કરવાનું યોગ્ય…
- સ્પોર્ટસ
મેલબર્નમાં ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ કરતાં ભારત-પાકિસ્તાન ટી-20માં વધુ પ્રેક્ષકો!
મેલબર્નઃ 1877માં સૌથી પહેલી ટેસ્ટ-મૅચ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) પર રમાઈ હતી અને સોમવારે ભારત એક તરફ એ મેદાન પર બૉક્સિંગ-ડે ટેસ્ટના વિજયની હૅટ-ટ્રિક નોંધાવવામાં નિષ્ફળ રહ્યું ત્યાં બીજી તરફ આ સ્ટેડિયમમાં એક ટેસ્ટના પાંચ દિવસ દરમ્યાન આવેલા કુલ પ્રેક્ષકોની…
- રાજકોટ
રાજકોટના ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં 24 વર્ષે ચુકાદો; તમામ આરોપીઓ નિર્દોષ છૂટયા
રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર અને 24 વર્ષ પહેલા 20 કરોડની ખંડણી વસૂલવાના મામલે પરેશ- ભાસ્કર અપહરણના ગુનાના કેસમાં કોર્ટ આજે ચુકાદો સંભળાવ્યો છે. હાઇ પ્રોફાઈલ કેસના તમામ 31 આરોપીઓનો છૂટકારો થયો છે. આ કેસમાં 24 વર્ષ બાદ…