- અમદાવાદ
સારા ગ્રેડ્સનો મતલબ એ નથી તમે સારા કર્મચારી છો; ગુજરાત હાઇ કોર્ટે આવી ટીપ્પણી કેમ કરી
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં સરકારી કર્મચારીઓના એન્યુઅલ કોન્ફીડેન્શીયલ રીપોર્ટ(ACR) અંગે મહત્વની ટીપ્પણી કરી હતી. હાલમાં ગુજરાત હાઈ કોર્ટે (Gujarat High Court) એક કેસની સુનાવણી દરમિયાન ટીપ્પણી કરી હતી કે શૈક્ષણમાં પ્રતિભાશાળી પ્રદર્શનને કારણે વર્કપ્લેસમાં યોગ્યતામાં નિશ્ચિત થઇ જતી નથી. ગુજરાત…
- ભુજ
નૌસેનાના કરતબથી ધોરડોનું આકાશ બનશે રંગબેરંગીઃ એર ક્રાફ્ટના દિલધડક શૉ માટે થઈ જાઓ તૈયાર
ભુજઃ આજની યુવા પેઢીમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવા માટે ધોરડોના સફેદ રણ અને પિંગ્લેશ્વરના રમણીય દરિયા કિનારે એશિયાની એકમાત્ર નવ લાઈટ એરક્રાફ્ટ સાથેની ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા ફાઇટર એરક્રાફટના દિલધડક સ્ટંટનો એર-શૉ યોજવામા આવશે. આ અગાઉ વર્ષ…
- સ્પોર્ટસ
`અબ મેરે કો બૈઠના પડેગા સેક્રેટરી કે સાથ, ફૅમિલી-વૅમિલી કા ડિસ્કસ કરને કે લિયે…સબ મેરે કો બોલ રહે હૈ, યાર’
મુંબઈઃ ચીફ સિલેક્ટર અજિત આગરકરના મતે બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં ભારતીય ક્રિકેટરો માટે જે 10 નવા નિયમો બનાવ્યા છે એ કોઈ પ્રકારની સજા' નથી, પરંતુ કૅપ્ટન રોહિત શર્માએ આજે સંકેત આપ્યો હતો કે તેને અને તેના ટીમના સાથીઓને અમુક નિયમો સામે…
- નેશનલ
ભારત ચીન LAC પરના આર્મી ચીફના નિવેદન બાદ વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખાની(LAC)સ્થિતિ અંગે સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ આપેલા નિવેદન બાદ વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. તેમજ કહ્યું છે સેના પ્રમુખના નિવેદન અને હાલની સ્થિતિ અંગે કોઇ વિરોધાભાસ નથી. હાલમાં સેના પ્રમુખે કહ્યું હતું…
- મહારાષ્ટ્ર
અમરાવતીમાં કાળા જાદુની શંકા પરથી વૃદ્ધાની કરાઇ મારપીટ: પેશાબ પીવા માટે મજબૂર કરી
અમરાવતી: અમરાવતી જિલ્લાના ગામમાં બનેલી જઘન્ય ઘટનામાં કાળા જાદુની શંકા પરથી 77 વર્ષની વૃદ્ધાની મારપીટ કર્યા બાદ તેને પેશાબ પીવા માટે મજબૂર કરવામાં આવી હતી. આટલું ઓછું હોય એમ લોખંડના ગરમ સળિયાથી વૃદ્ધાના હાથ-પગ પર ડામ પણ આપવામાં આવ્યા હતા,…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ પર અઢી કરોડનું સોનું-હીરા જપ્ત: ત્રણ પ્રવાસીની ધરપકડ
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હીરા અને સોનાની દાણચોરીના ત્રણ કેસ કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ પકડી પાડ્યા હતા, જેમાં અઢી કરોડ રૂપિયાના મૂલ્યનું સોનું-હીરા સાથે ત્રણ પ્રવાસીની ધરપકડ કરવામાં આવી હતી. પહેલા કિસ્સામાં શનિવારે મળસકે બેંગકોકથી ફ્લાઇટમાં બે પ્રવાસી…
- નેશનલ
Arvind Kejriwal પર ચૂંટણી પ્રચાર દરમ્યાન હુમલો, ભાજપ નેતા પર લગાવ્યો આરોપ
નવી દિલ્હી: દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ વિધાનસભામાં પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)પર હુમલો થયો છે. જેમાં અરવિંદ કેજરીવાલની કાર પર પથ્થર પડતો જોવા મળી રહ્યો છે.…