- આમચી મુંબઈ

મુંબઈની સાંકડી ગલીઓ અને ઝૂંપડપટ્ટીમાંથી કચરો જમા કરવા `ઈ-ઑટો રિક્ષા’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાંકડી ગલીઓમાં પહોંચીને ઘર-ઘરમાંથી કચરો ભેગો કરવા અને નાગરિકોની સુવિધા માટે મુંબઈ મહાનગરપાલિકા ઈ-ઑટો રિક્ષા'નો ઉપયોગ કરવાની છે. પ્રાયોગિક ધોરણે ગોવંડી, દેવનારમાં સાંકડી ગલીઓમાં આવેલા ઘરમાંથી કચરો ભેગો કરવામાંઈ-ઑટો રિક્ષા’ ઉપયોગી સાબિત થતા પાલિકાએ આગામી સમયમાં સમગ્ર…
- ટોપ ન્યૂઝ

ડૉ. પી. ડી. પાટીલ: શિક્ષણશાસ્ત્રી જે સાહિત્ય અને સંસ્કૃતિને વિકાસ સાથે જોડે છે.
ડૉ.ડી.વાય. પાટીલ યુનિવર્સિટીના કુલપતિ અને પિંપરી-ચિંચવડમાં આયોજિત 89માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય પરિષદના અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આજે ડૉ. પી. ડી. પાટીલનો 71મો જન્મદિવસ છે. પોતાના કાર્ય અને કુશળ નેતૃત્વ દ્વારા શિક્ષણ, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પોતાની ખ્યાતિ મેળવનાર…
કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવ્યો, પણ આયાતકારો ખરીદીથી દૂર રહેવાનો ડર
નાસિક: સરકાર દ્વારા કાંદાની નિકાસ પર લદાયેલા પ્રતિબંધને કારણે 3,300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાતી લાલ ડુંગળીના ભાવ ગગડીને ત્રણ દિવસમાં 1,700 રૂપિયામાં વેચવાનો સમય આવી ગયો હતો. હવે ફરી નિકાસ શરૂ થવાનો લાભ અંશત: માર્ચથી બજારમાં આવી રહેલી ઉનાળાની…
- આમચી મુંબઈ

થાણે હોમ ઉત્સવ: પ્રોપર્ટી પ્રદર્શન 2024ની વૈભવશાળી કામગીરી: જીતેન્દ્ર મહેતા
થાણે: મુંબઈ મહાનગર ક્ષેત્ર સહિત થાણે સ્થિત રિયલ એસ્ટેટ વિશ્વમાં ગ્રાહકોની સૌથી વધુ પસંદગી ધરાવતા ‘ક્રેડાઈ એમસીએચઆઈ, થાણા’ પ્રોપર્ટી પ્રદર્શન 2024એ આ વર્ષે વૈભવશાળી કામગીરી બજાવી છે. 30 હજાર 217 લોકોએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. થાણે શહેરમાં ઘર લેવાનું…
મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ જયંતીની જોરદાર ઉજવણી
મુંબઈ: ભારત અને મહારાષ્ટ્રના મહાન શાસક છત્રપતિ શિવાજી મહારાજની 349મી જન્મ જયંતિએ દેશ સહિત આખા રાજ્યમાં જોશભેર ઉજવણી કરવામાં આવી હતી.મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમ જ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો તે શિવનેરી કિલ્લા ખાતે…
- આમચી મુંબઈ

ધૂંધળું
મુંબઈમાં શિયાળો પૂરો થયો, પણ પ્રદૂષણના પ્રમાણમાં કોઈ ઘટાડો થયો નથી. સોમવારે સવારે શહેરમાં ધુમ્મસનું પ્રમાણ વધુ હતું.(અમય ખરાડે
મેટ્રો-3ની ટ્રાયલ રખડી પડી
મુંબઈ: કોલાબા-બાન્દ્રા-સીપ્ઝનો પ્રથમ તબક્કો એટલે કે આરેથી બીકેસી સુધીના મેટ્રો-3 ટનું પરીક્ષણ ફેબ્રુઆરીના મધ્યમાં કરવાની જાહેરાત મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. જોકે, આ પરીક્ષણમાં વિલંબ થાય એમ છે.અત્યાર સુધીમાં 33.5 કિમીની કોલાબા-બાંદ્રા-સીપ્ઝ મેટ્રો લાઇનનો સંપૂર્ણ માર્ગ શરૂ…






