Search Results for: medical
- ભાવનગર

ભાવનગરના કાળાતળાવ ગામે ખેડૂત પર હુમલો: ન્યાય માટે પાટીદાર સમાજ મેદાનમાં, શું છે સમગ્ર મામલો?
વલ્લભીપુર: ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામે નદીમાંથી રેતી ભરવા જેવી બાબતે વૃદ્ધ ખેડૂત પર ગામના ત્રણ અસામાજિક તત્વોએ કોદાળીના…
- અમદાવાદ

અમદાવાદની મેડિકલ કોલેજોમાં મુન્નાભાઈ MBBS જેવા દ્રશ્યો! એનાટોમીના અભ્યાસ માટે મૃતદેહોની અછત
અમદાવાદ: વર્ષ 2003માં રિલીઝ થયેલી સંજય દત્ત સ્ટારર ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસનું એક દ્રશ્ય કદાચ તમને યાદ હશે, મેડીકલ કોલેજમાં એક…
- સ્પોર્ટસ

ગુરુવારથી છેલ્લી ટેસ્ટ: બીસીસીઆઈની મેડિકલ ટીમે બુમરાહને કહી દીધું કે…
લંડન: અહીં ઓવલના ગ્રાઉન્ડ પર ગુરૂવાર, 31મી જુલાઈએ (બપોરે 3:30 વાગ્યાથી) ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે છેલ્લી ટેસ્ટ (last test) મૅચનો…
- અમદાવાદ

સલામતીના દાવા માત્ર કાગળ પરઃ ગુજરાતમાં હાલમાં પણ 28 જર્જરિત બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે પણ…
અમદાવાદઃ ગુજરાતમાં અનેક બ્રિજ એવા છે જે જર્જરિત હાલતમાં છે અને તેનું સત્વરે સમારકામ થવું જરૂર છે. પરંતુ તંત્ર દ્વારા…
- આપણું ગુજરાત

ગુજરાતના મેડિકલ સ્ટોર્સ પર પોલીસના દરોડા: NDPS દવાઓના ગેરકાયદે વેચાણ સામે લાલ આંખ!
ગાંધીનગરઃ રાજ્યમાં દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે વેચવા અને તેનું ગેરકાયદે વેચાણ આરોગ્ય અને સમાજ માટે ગંભીર જોખમ ઊભું કરતું હોવાથી…
- સુરત

સુરત પોલીસે માલધારીનો વેશ ધારણ કરી 15 લાખના દાગીના ચોરનાર ગઠિયાને પકડ્યા
સુરત: થોડા દિવસ પહેલા જ સુરતમાં થયેલી ચોરીની તપાસમાં પોલીસ છેક રાજસ્થાન પહોંચી હતી અને ચોરીને ભેદ ઉકેલ્યો હતો. સુરતના…
- આમચી મુંબઈ

હિન્દી વિવાદ: કોંગ્રેસે જીઆર પાછો ખેંચવાનું શ્રેય લેવા બદલ ઠાકરે પિતરાઈ ભાઈઓ પર કટાક્ષ કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શાળામાં પહેલા ધોરણથી હિન્દી ભાષા ‘લાદવા’ સંબંધી સરકારના જીઆર પાછા ખેંચવાનું શ્રેય લેવા માટે ઉદ્ધવ અને રાજ…
- અમદાવાદ

ખ્યાતિ કાંડ: કાર્તિક પટેલ સહિત તમામ આરોપીઓ સામે 18 જુલાઈએ આરોપો ઘડાવવાની શક્યતા
અમદાવાદઃ ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલને સેશન્સ કોર્ટમાં પોલીસ જાપ્તા સાથે રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે જામીન પર મુક્ત…
- અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ પીડિત પરિવારો એર ઈન્ડિયા અને બોઈંગ સામે કોર્ટમાં જશે? લૉ ફર્મ સાથે શરૂ કરી વાતચીત…
અમદાવાદ/લંડનઃ 12 જૂને અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. કુલ 260 મૃતકના પાર્થિવ દેહ સન્માનભેર પરિવારજનોને સોંપાયા…









