- નેશનલ
તિરુપતિ બાલાજી મંદિરમાં મોટો નિર્ણય: ‘બિન-હિન્દુ’ હોવાના આરોપસર 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા!
તિરુપતિ: દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટે એક મોટો નિર્ણય લીધો છે. મંદિર ટ્ર્સ્ટ દ્વારા ચાર કર્મચારીઓને સંસ્થાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સસપેન્ડ કરવામાં આવ્યા છે. જેની પાછળ ધાર્મિક કારણ જવાબદાર છે. અન્ય ધર્મનું પાલન કરતા હતા કર્મચારીઓ તિરુમાલા…
- આમચી મુંબઈ
રત્નાગિરિના આરે-વારે બીચ પર દુર્ઘટના, એક જ પરિવારના ચાર સભ્યોનુ દરિયામાં ડૂબી જવાથી મોત
રત્નાગિરિ: ચોમાસા સિઝનમાં દરિયાકિનારાથી દૂર રહેવા કે પછી સાવચેત રહેવા અવાર નવાર લોકોને અપીલ કરવામાં આવતી હોય છે. આ વચ્ચે મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં આવેલા આરે-વારે બીચ પર શનિવારે સાંજે એક દુખદ ઘટના બની હતી. એક પરિવારના ચાર સભ્યોનું પાણી ડૂબી…
- નેશનલ
શશિ થરૂરના સૂર બદલાયા? કૉંગ્રેસ સાથેના મતભેદની અટકળો વચ્ચે કહ્યું: “મારી નિષ્ઠા સૌપ્રથમ રાષ્ટ્ર પ્રત્યે છે”
કોચી: ‘ઑપરેશન સિંદૂર’નો પ્રચાર કરતા ડેલિગેશનનું પ્રતિનિધિત્વ કરનાર કૉંગ્રેસી નેતા શશિ થરૂરને પાછલા સમયમાં ઘણી અટકળો ચાલી રહી છે. શશિ થરૂરના ઘણા નિવેદનોનો તેમના જ પક્ષના નેતાઓ સમર્થન આપી રહ્યા નથી. તેથી કૉંગ્રેસ અને શશિ થરૂર વચ્ચે મતભેદ હોવાની અટકળ…
- નેશનલ
ભારતે પાકિસ્તાનના કિરાણા હિલ્સ પર કર્યો હતો હુમલો, સેટેલાઈટ ફોટોએ કર્યો ખુલાસો
ભારતના પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ સર્જાયો હતો. આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન અને pokના નવ આતંકવાદી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી હતી. જે બાદ બંને દેશ વચ્ચે લશ્કરી કાર્યવાહી થઈ હતી. આ સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનના કિરાના…
- ઇન્ટરનેશનલ
વિયેતનામમાં ભયાનક બોટ દુર્ઘટના: વાવાઝોડાથી ‘વન્ડર સી’ બોટ પલટી, 34 પ્રવાસીઓના મોત, અનેક લાપતા
હનોઈ: ખરાબ હવામાનને કારણે દરિયાઈ વિસ્તારોમાં મુસાફરી કરવા માટે યોગ્ય હોતું નથી. ઘણીવાર તે અકસ્માતનું કારણ પણ બનતું હોય છે. તાજેતરમાં વાવાઝોડાને કારણે વિયેતનામમાં એક પ્રવાસીઓથી ભરેલી એક બોટ પલટતા અનેક પ્રવાસીઓનું મૃત્યુ નીપજ્યું છે. બોટ અકસ્માતમાં 34 લોકોનું મૃત્યુ…
- નેશનલ
ચીન બ્રહ્મપુત્ર નદી બનાવશે વિશ્વનો સૌથી મોટો ડેમ: ભારત શા માટે કરી રહ્યું છે વિરોધ? જાણો કારણ
નવી દિલ્હી: તિબેટમાંથી નીકળતી બ્રહ્મપુત્ર નદી ભારત અને બાંગ્લાદેશમાં થઈને વહે છે અને બંગાળની ખાડીમાં ભળે છે. ચીન બ્રહ્મપુત્ર નદી પર હવે વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવવા જઈ રહ્યું છે. જેની આજે ચીનના વડા પ્રધાને જાહેરાત કરી છે. વીજળી ઉત્પાદનનો…
- નેશનલ
UPI પછી હવે રોકડ પણ GST વિભાગની નજરમાં: વેપારીઓ સાવધાન, નોટિસ આવી રહી છે!
નવી દિલ્હી: આજના સમયમાં મોટાભાગની વસ્તુઓ પર GST લાગે છે. ગ્રાહકોને જ નહી, પરંતુ વેપારીઓને પણ GSTની ચૂકવણી કરવી પડે છે. જેનાથી બચવા માટે વેપારીઓ કેટલીક છટકબારીઓનો ઉપયોગ કરે છે. રોકડની લેવડ-દેવડ આ પૈકીની છટકબારી છે. પરંતુ હવે રોકડની લેવડ-દેવડ…
- નેશનલ
પાકિસ્તાનનું TRFને સમર્થન સામે આવ્યું: પહલગામ હુમલાની સંડોવણીના પુરાવા માંગ્યા
ઇસ્લામાબાદ: પહલગામ હુમલા સાથે કથિત રીતે સંડોવાયેલા ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)ને અમેરિકાએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. અમેરિકાના આ નિર્ણયને ભારતે આવકાર્યો છે. પરંતુ પાકિસ્તાનને આ વાતના મરચાં લાગ્યા છે. પાકિસ્તાને TRF દ્વારા હુમલો કરાયો હોવાના ભારત પાસે પુરાવાઓ માંગ્યા…
- નેશનલ
ટ્રમ્પના નિવેદન પર રાજકીય ગરમાવો: રાહુલ ગાંધીએ પૂછ્યું, “5 જહાજોનું સત્ય શું છે?”; જાણો ભાજપનો જવાબ
નવી દિલ્હી: ‘ઑપરેશન સિંદૂર’ સ્થગિત થયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યાનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો હતો. હવે ડૉનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત-પાકિસ્તાનના યુદ્ધ અંગે વાત કરીને નવો ચર્ચાનો મુદ્દો ઊભો કર્યો છે. ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું…