સુરતમાં જર્જરિત આવાસો ખાલી કરાવવા મામલે ઘર્ષણ : પોલીસ અને સ્થાનિકો આમને-સામને
સુરત: સચિન અને પાલી ગામમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા જૂના જર્જરિત ગુજરાત સ્લમ બોર્ડના જૂના અને જર્જરિત આવાસો ખાલી કરાવવાની કામગીરી તંત્રએ આદરી છે. સચિન અને પાલી વિસ્તારના લોકોને આ આવાસો સ્વૈચ્છાએ ખાલી કરીને તંત્રની કામગીરીમાં સહકાર આપવા સમજાવાયું હતું. તંત્ર દ્વારા આ મામલે નોટિસ પાઠવી હોવી છતા લોકોએ આવાસો ખાલી … Continue reading સુરતમાં જર્જરિત આવાસો ખાલી કરાવવા મામલે ઘર્ષણ : પોલીસ અને સ્થાનિકો આમને-સામને
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed