મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટા કપાયાના વલ્લભજી હંસરાજ ગોગરી (ઉં.વ. ૮૫) તા. ૫-૩-૨૪ના અવસાન પામ્યા છે. લક્ષ્મીબેન હંસરાજ વીજપારના પુત્ર. ભાનુમતીબેન (મુકુંદબેન)ના પતિ. હસમુખ, કેતન, દિપકના પિતા. હરખચંદ, જયંતિલાલ, નવીનચંદ્ર, રમણીકલાલના ભાઈ. કુંદરોડી ભાણબાઇ વીરજી શીવજી ગાલા (રેતીવાલા)ના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ: વલ્લભજી હંસરાજ ગોગરી, ૫૬/૧૧, ઈન્દ્રાલય બિલ્ડીંગ, બીજે માળે, જૈન સોસાયટી, સાયન, મું-૨૨.
બિદડાના નયના હસમુખ દેઢીયા (ઉં.વ. ૬૪) તા. ૫-૩-૨૪ના હૈદ્રાબાદ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. રતનબેન રતનશી પુંજાના પુત્રવધૂ. સ્વ. હસમુખના પત્ની. સ્વ. હેલીન, તનવીના માતુશ્રી. ગુંદાલા સ્વ. કસ્તુરબેન કેશવજી માલશી રાંભીયાના પુત્રી. સ્વ. રંજન સુરેશ, બીના પ્રવિણ, વડાલા ભાનુ (ભારતી) હરખચંદ, સ્વ. સરલા કિર્તી, ભારતી કૌષિકના બેન. પ્રાર્થના રાખેલ નથી. (ચક્ષુદાન કરેલ છે.) નિ. હસમુખ રતનશી, ૩-૩-૯૨૪, કુત્બીગુડા, હૈદ્રાબાદ-૨૭.
નવાવાસ (દુર્ગાપુર)ના શશીકાંત શાહ (વિસરીયા) (ઉં.વ. ૭૬) ૪-૩ના અવસાન પામેલ છે. કેસરબેન કેશવજીના પુત્ર. ભારતીબેનના પતિ. અટીકા, કવિતા, ભાવિનના પિતા. ધીરજ, જયા, રમીલા, નવનીતના ભાઇ. મોટી રાયણ મણીબેન જવેરચંદ નંદુના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. શશીકાંત શાહ, ઈસી/૮બી, ૨૦૨, ફેરફીલ્ડ સોસા., એવરશાઇન રોડ, જે.બી. લુધાની, વસઇ (ઇ).
બેરાજા હાલે હૈદરાબાદના લક્ષ્મીબેન ધનજી સાંઈયા (ઉં.વ. ૮૫) તા. ૩-૩ના અવસાન પામ્યા છે. મકાંબાઈ આસુ લાલજીના પુત્રવધૂ ધનજીના પત્ની. જયંતી, પરેશના માતુશ્રી. ગેલડા સોનબાઈ જખુ કરમણના પુત્રી. ગાંગજી, મગન, ખીમજી, લાલજી, ધનજી, કાનબાઈ વેલજી, સુંદરબાઈ માવજી, રતનબાઈ શામજી, સાકરબાઈ કેશવજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: પરેશ ધનજી ૧૦૧, શ્રીરામ એપાર્ટમેન્ટ, નારાયણગુડા, હૈદરાબાદ-૩૦૦૦૨૭.
મોટા રતડીયાના સંઘમાતા ઉર્મિલાબેન ગોસર (ઉં.વ. ૮૨) તા. ૪-૩-૨૪ના મોક્ષગામી થયેલ છે. મઠાબાઇ મેઘજીના પુત્રવધૂ. ઉમરશીના ધર્મપત્ની. ભુપેન્દ્ર, પરેશ, વીણાના માતુશ્રી. ગઢશીશા ધનબાઇ રવજી થોભણ ગડાના સુપુત્રી. મોરારજી, મેઘજી, જેતબાઇ, દેવકાબેનના બેન. પ્રા. યોગી સભાગૃહ, સ્વામી નારાયણ મંદિરની બાજુમા, દાદર (ઇ). ટા. ૩ થી ૪.૩૦. નિ: ઉમરશી ગોસર, બી-૩૦૬, ધરણેન્દ્ર પદમાવતી સોસા., હૂતાત્મા ચોક, સાઈ સેક્શન, અંબરનાથ (ઈ).
ઘોઘારી દશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ મુંબઈ હરેશભાઈ રતિલાલ દોશી (ઉં.વ. ૭૦), ૫/૩/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ભાવનાબેન (ભારતીબેન)ના પતિ. નિશીતના પિતા. શ્રેયાના સસરા. અનિલભાઈ, પ્રકાશભાઈ, ભારતીબેન ઉમેદલાલ અજમેરા, ભદ્રાબેન મહેન્દ્રકુમાર ફાફડીયાના ભાઈ. ત્રંબકલાલ હરજીવનદાસ મહેતાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલવાડી વિશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
લીંબડી નિવાસી હાલ વસઈ પ્રફુલ્લાબેન (ઉં. વ. ૭૯) સ્વ. અનિલકુમાર ગિરધરલાલ સંઘવીના પત્ની. અલ્પાબેન હિતેશકુમાર સંઘવી તથા પિન્કીબેન નિરવકુમાર જાગાણીના માતુશ્રી. સ્વ. મોહનલાલ ડાહ્યાભાઈ શાહના દિકરી. સ્વ. સવાઈલાલ ચત્રભુજ સંઘવી તથા રમેશચંદ્ર કાનજીભાઈ જાગણીના વેવાણ. ધ્રુવલ, નેહા, માહીના નાનીજી.સોમવાર તા. ૪-૩-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
દામનગર નિવાસી હાલ બોરીવલી અ.સૌ. દક્ષાબેન (ઉં.વ.૬૪) તે પ્રવીણભાઈ પારેખ (રમેશ)ના પત્ની. ચીરાગ તથા મીતુલના માતુશ્રી. સુરેશભાઈ અરવિંદભાઈ, સ્વ. ગીરીશભઈ, રંજનબેન લાખાણીના ભાભી. તે અમરેલી નિવાસી કાંતાબેન કાંતીલાલ કામદારના સુપુત્રી. ભરતભાઈ, સંજયભાઈ, ભાવના અજમેરા અને અલ્પા દોશીના બેન. તા ૬-૩-૨૪ના બુધવારે અરિહંતશરણ પામેલ છે. તેમની બંન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરૂવાર તા. ૭-૩-૨૪ના ૩ થી ૫ સર્વોદય હોલ, બીજે માળે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ડાયમંડ ટોકીઝની સામે, એલ.ટી.રોડ, બોરીવલી (૫). (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…