રાજ્યપાલ ઍક્શન મોડમાં
શિંદે જૂથના વિધાનસભ્યોને સુરક્ષા આપવાનો ડીજીપીને આદેશ સુરક્ષા: શિવસેનાના વિધાનસભ્ય સદા સરવણકર બળવાખોર નેતા એકનાથ શિંદેની આગેવાની હેઠળના વિધાનસભ્યોના ગ્રુપમાં જોડાયા પછી સીઆરપીએફ દ્વારા તેમના નિવાસસ્થાને સુરક્ષા દળના જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. (અમય ખરાડે) મુંબઈ: રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી કોરોનાને માત આપીને રવિવારે રાજભવનમાં આવતાં જ સક્રિય બની ગયા છે. તેમણે મુંબઈના પોલીસ કમિશનર સંજય […]
Continue Reading