ઠાકરે સરકાર વિધાનસભામાં બહુમત પુરવાર કરશે: શરદ પવાર
ભંડોળની ફાળવણીમાં કોઈ ભેદભાવ નહીં: અજિત પવાર મુંબઈ: રાજ્યમાં અત્યારે નિર્માણ થયેલી રાજકીય સ્થિતિ મહારાષ્ટ્રે આની પહેલાં પણ જોઈ છે. આથી ઠાકરે સરકાર આ પરિસ્થિતિ પર મહાત કરીને વિધાનસભામાં બહુમત પુરવાર કરશે. ઠાકરે સરકારના નેતૃત્વ હેઠળ સરકાર ચાલશે અને આખો દેશ તેને જોશે, એમ એનસીપીસુપ્રીમો શરદ પવારે ગુરુવારે જણાવ્યું હતું. અઢી વર્ષમાં મહાવિકાસ આઘાડી સરકારે […]
Continue Reading