- નેશનલ

દેશના ચોથા નંબરના સૌથી વધુ ધનવાન અમીર MLA છે આ રાજ્યના Ex.CM
આંધ્ર પ્રદેશઃ આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ દેશના ચોથા સૌથી અમીર એમએલએ છે. ચાલો, એમની પાસે કેટલી સંપત્તિ છે, એમની કુલ નેટવર્થ શું છે એના વિશે વાત કરીએ.તેલુગુ દેશમ પાર્ટીના ચીફ એ. ચંદ્રાબાબુ નાયડુની આજે એટલે કે…
- મનોરંજન

બીજીવાર માતા બનશે ‘તારક મહેતા’ની આ અભિનેત્રી? તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલમાં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવીને ઘરઘરમાં જાણીતી થયેલી અભિનેત્રી પ્રિયા આહુજા ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં જ ‘જન્માષ્ટમી’ના તહેવાર નિમિત્તે તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી. જે પછી તેની સેકંડ પ્રેગનન્સી અંગેની લોકો…
- સ્પેશિયલ ફિચર્સ

પડી જવાથી પીઠમાં ઈજા થઈ છે? તરત જ કરો આ કામ
ક્યારેક આપણે જોયા વગર જ ચાલતા હોઇએ છીએ કે પછી આપણી ધૂનમાં જ ચાલતા હોઇએ છીએ અને રસ્તા પરના ખાડા પર આપણુંધ્યાન જ નથી હોતું અને ઠોકર ખાઇને પડી જઇએ છીએ. પડી જવાને કારણે હાથ, પગ પણ મચકોડાઇ જાય છે…
- નેશનલ

FACT CHECK: કલાકારોને કન્સેશન અંગે રેલવેએ કરી આ સ્પષ્ટતા
મુંબઈઃ સોશિયલ મીડિયા પર રોજ અવનવા સમાચારો વાઈરલ થતા હોય છે, જે સાચા કે ખોટા પુરવાર કરવામાં પ્રશાસનની ઊંઘ હરામ થઈ જાય છે. તાજેતરમાં કલાકારોને રેલવે પ્રશાસન દ્વારા કન્સેશન આપવામાં આવી રહ્યું હોવાનું એક પેપર કટિંગ વાઈરલ થયું હતું, જે…
- ટોપ ન્યૂઝ

જય શ્રી રામના જવાબમાં બ્રિટનના પીએમ ઋષિ સુનકે શું કહ્યું, જાણો છો?
નવી દિલ્હીઃ આવતીકાલથી શરૂ થવા જઈ રહેલી જી-20 સમિટમાં ભાગ લેવા માટે દેશભરના નેતાઓ આજે ભારત આવી ચૂક્યા છે. નવી દિલ્હીમાં આવેલા પાલમ એરપોર્ટ પર લેન્ડ કરનારા મહાનુભાવોમાં બ્રિટીશ પીએમ ઋષિ સુનકનું નામ પણ સામેલ છે અને એરપોર્ટ પર તેમનું…
- નેશનલ

આવતીકાલે શ્રીલંકા-બાંગ્લાદેશ વચ્ચે ટક્કર, હારનારી ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાશે
નવી દિલ્હીઃ હાલમા એશિયા કપ 2023 ચાલી રહ્યો છે, એશિયન ક્રિકેટ ટીમો એશિયાની ચેમ્પિયન બનવા માટે આમને સામને ટકરાઇ રહી છે. આવતીકાલે શ્રીલંકાની ટીમની ટક્કર બાંગ્લાદેશની ટીમ સામે થવાની છે. આજની મેચ બાંગ્લાદેશ માટે કરો યા મરોની સ્થિતિમાં છે કેમકે…
- આપણું ગુજરાત

કોંગ્રેસ નેતાના વિરોધને પગલે અંબાજી મંદિરના VIP ગેટને લાગ્યા તાળા
ગુજરાતના મંદિરોમાં છેલ્લા ઘણા સમયથી એક પછી એક વિવાદો સામે આવતા રહ્યા છે. પહેલા ડાકોરમાં વીઆઈપી દર્શન, તે પછી સાળંગપુર મંદિરનો વિવાદ અને અંબાજીમાં પણ વીઆઇપી દર્શનનો વિવાદ સામે આવ્યો હતો. જો કે સાળંગપુરના ભીંતચિત્રોનો વિવાદ તો શાંત થઇ ગયો…
- આમચી મુંબઈ

ધુળેમાં હનુમાનજીના મંદિર પર વીજળી પડી, મંદિરને થયું નુકસાન પણ મૂર્તિને…
ધુળેઃ મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના શિરપૂરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. અહીંના ભોયટી ગામમાં આવેલા હનુમાનજીના મંદિર પર વીજળી પડી હતી અને એને કારણે મંદિરનો કેટલોક હિસ્સો નષ્ટ થયો હતો. પરંતુ આ બધા વચ્ચે આશ્ચર્ય પમાડે એવી ઘટના એ…
- સ્પેશિયલ ફિચર્સ

પહેલીવાર ઘરમાં ‘બાપ્પા’ને લાવી રહ્યા છો? તો આ મહત્વના નિયમો તમારે જાણવા જરૂરી છે
કાનુડાનો જન્મોત્સવ રંગેચંગે ઉજવ્યા બાદ હવે ‘બાપ્પા’ના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે, ત્યારે જો તમે પણ તમારા ઘરમાં આ વખતે ‘બાપ્પા’ને લાવવાના હોવ અને પહેલી જ વાર મૂર્તિ સ્થાપિત કરી રહ્યા હોવ, તો જાણી લો શું કરવું અને શું નહિ.આગામી…









