- નેશનલ
FACT CHECK: કલાકારોને કન્સેશન અંગે રેલવેએ કરી આ સ્પષ્ટતા
મુંબઈઃ સોશિયલ મીડિયા પર રોજ અવનવા સમાચારો વાઈરલ થતા હોય છે, જે સાચા કે ખોટા પુરવાર કરવામાં પ્રશાસનની ઊંઘ હરામ થઈ જાય છે. તાજેતરમાં કલાકારોને રેલવે પ્રશાસન દ્વારા કન્સેશન આપવામાં આવી રહ્યું હોવાનું એક પેપર કટિંગ વાઈરલ થયું હતું, જે…
- ટોપ ન્યૂઝ
જય શ્રી રામના જવાબમાં બ્રિટનના પીએમ ઋષિ સુનકે શું કહ્યું, જાણો છો?
નવી દિલ્હીઃ આવતીકાલથી શરૂ થવા જઈ રહેલી જી-20 સમિટમાં ભાગ લેવા માટે દેશભરના નેતાઓ આજે ભારત આવી ચૂક્યા છે. નવી દિલ્હીમાં આવેલા પાલમ એરપોર્ટ પર લેન્ડ કરનારા મહાનુભાવોમાં બ્રિટીશ પીએમ ઋષિ સુનકનું નામ પણ સામેલ છે અને એરપોર્ટ પર તેમનું…
- નેશનલ
આવતીકાલે શ્રીલંકા-બાંગ્લાદેશ વચ્ચે ટક્કર, હારનારી ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાશે
નવી દિલ્હીઃ હાલમા એશિયા કપ 2023 ચાલી રહ્યો છે, એશિયન ક્રિકેટ ટીમો એશિયાની ચેમ્પિયન બનવા માટે આમને સામને ટકરાઇ રહી છે. આવતીકાલે શ્રીલંકાની ટીમની ટક્કર બાંગ્લાદેશની ટીમ સામે થવાની છે. આજની મેચ બાંગ્લાદેશ માટે કરો યા મરોની સ્થિતિમાં છે કેમકે…
- આપણું ગુજરાત
કોંગ્રેસ નેતાના વિરોધને પગલે અંબાજી મંદિરના VIP ગેટને લાગ્યા તાળા
ગુજરાતના મંદિરોમાં છેલ્લા ઘણા સમયથી એક પછી એક વિવાદો સામે આવતા રહ્યા છે. પહેલા ડાકોરમાં વીઆઈપી દર્શન, તે પછી સાળંગપુર મંદિરનો વિવાદ અને અંબાજીમાં પણ વીઆઇપી દર્શનનો વિવાદ સામે આવ્યો હતો. જો કે સાળંગપુરના ભીંતચિત્રોનો વિવાદ તો શાંત થઇ ગયો…
- આમચી મુંબઈ
ધુળેમાં હનુમાનજીના મંદિર પર વીજળી પડી, મંદિરને થયું નુકસાન પણ મૂર્તિને…
ધુળેઃ મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના શિરપૂરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. અહીંના ભોયટી ગામમાં આવેલા હનુમાનજીના મંદિર પર વીજળી પડી હતી અને એને કારણે મંદિરનો કેટલોક હિસ્સો નષ્ટ થયો હતો. પરંતુ આ બધા વચ્ચે આશ્ચર્ય પમાડે એવી ઘટના એ…
- સ્પેશિયલ ફિચર્સ
પહેલીવાર ઘરમાં ‘બાપ્પા’ને લાવી રહ્યા છો? તો આ મહત્વના નિયમો તમારે જાણવા જરૂરી છે
કાનુડાનો જન્મોત્સવ રંગેચંગે ઉજવ્યા બાદ હવે ‘બાપ્પા’ના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે, ત્યારે જો તમે પણ તમારા ઘરમાં આ વખતે ‘બાપ્પા’ને લાવવાના હોવ અને પહેલી જ વાર મૂર્તિ સ્થાપિત કરી રહ્યા હોવ, તો જાણી લો શું કરવું અને શું નહિ.આગામી…
- આમચી મુંબઈ
રાજકોટના રસરંગ લોકમેળામાં પોલીસનો સ્ટોલ વિશેષ આકર્ષણઃ પ્રદર્શન દ્વારા લોકજાગૃતિનો હેતુ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ રાજકોટના રસરંગ લોકમેળામાં રાજકોટ પોલીસ તંત્રે તેમના સ્ટોલ પરના પ્રદર્શનના માધ્યમથી લોકોમાં પોલીસની કામગીરી પ્રત્યે જાગૃતતા આવે અને ટ્રાફિકના નિયમો વિશે સમજણ મળે તથા વિવિધ હથિયારો રજૂ કરી તેની પણ લોકોને જાણકારી મળે તેવો પ્રયાસ કરાયો છે.પ્રાપ્ત…
- ટોપ ન્યૂઝ
G 20 ભારત માટે મોટી સફળતા, ઋષિ સુનકે કહ્યું કે……
નવી દિલ્હી: G20 સમિટ માટે નવી દિલ્હી પહોંચેલા બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે ખાલિસ્તાની કટ્ટરવાદ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે તેઓ કોઈપણ પ્રકારના કટ્ટરવાદને સ્વીકારતો નથી અને તેને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે. ખાલિસ્તાન મુદ્દે યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ…
- નેશનલ
જો રવિવારે પણ ભારત પાકિસ્તાનની મેચમાં વરસાદ વિલન બને તો…
નવી દિલ્હીઃ એશિયા કપ 2023માં ભારત પાકિસ્તાન વચ્ચે સુપર ફોરની ત્રીજી મેચ કોલંબોમાં રમાવવા જઈ રહી છે અને આ મેચને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચમાં જો વરસાદ વિલન બનશે તો આ મેચ…