- ટોપ ન્યૂઝ
ચેન્નઈમાં રાજભવનની સામે પેટ્રોલ બોમ્બ ફેંકવાના કિસ્સામાં હવે આ એજન્સી તપાસ કરશે
નવી દિલ્હી: ચેન્નઈમાં રાજભવન સામે બોમ્બ ફેંકવાના કિસ્સામાં હવે તેની તપાસ રાષ્ટ્રીય એજન્સીને સોંપી છે.રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) 25 ઓક્ટોબરે ચેન્નઈમાં રાજભવનની સામે મોલોટોવ કોકટેલ (પેટ્રોલ બોમ્બ) ફેંકવાના કેસની તપાસ કરશે.સૂત્રોના જણાવ્યા અનુસાર NIAએ તપાસ શરૂ કરતા પહેલા કેસ નોંધવાની…
- મનોરંજન
તો હવે ભૂલી જજો ટીવી પર કપિલ શર્માનો આ કોમેડી શો જોવાનું
મુંબઈ: કોમેડી કિંગ કપિલ શર્માનો શો ધ કપિલ શર્મા શો હોય કે પછી અન્ય કોઈ કોમેડી શો કપિલની કોમેડીને લીધે તે હિટ બની જાય છે. છેલ્લા અનેક વર્ષોથી ચાલી રહેલા ‘ધ કપિલ શર્મા શો’ થોડાક સમયથી બંધ છે અને તેના…
- નેશનલ
…તો આજે જ તમારી લાડલી દીકરીના ભવિષ્ય માટે આ આયોજન કરી શકો
નવી દિલ્હીઃ 14 નવેમ્બર એ ચાચા નહેરુની સાથે સમગ્ર દેશમાં બાળ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 14 નવેમ્બરે જો તમે પણ તમારી દીકરીને ગિફ્ટ આપવા માંગતા હોવ તો તેના ભવિષ્ય માટે તમે આર્થિક આયોજન કરી શકો છો. તમે લાખનું…
- નેશનલ
ભારતના આ પ્રધાનની એલન મસ્કે કેમ માફી માગી, જાણો હકીકત?
કેલિફોર્નિયા: ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ મંગળવારે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ફ્રેમોન્ટમાં ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાના મેનુફેક્ચરિંગ કારખાનામાં પહોંચ્યા હતા. અહીંની મુલકાતમાં તેમણે ટેસ્લાની ભારતમાં ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. પીયૂષ ગોયલ આ ફેક્ટરીમાં ભારતીય મૂળના એન્જિનિયર્સ અને નાણાકીય…
- નેશનલ
દિલ્હી પ્રદૂષણ: ડોક્ટરોની સલાહ સોનિયા ગાંધી જયપુર શિફ્ટ થયા
જયપુર: દિલ્હીમાં વધી રહેલા પ્રદુષણને કારણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના સ્વાસ્થ્યને નુકશાન પહોંચી રહ્યું છે. જેના કારણે તેઓ થોડા દિવસો માટે જયપુર શિફ્ટ થઇ ગયા છે. રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ હાનીકારક સ્તરે પહોંચ્યું છે. સોનિયા ગાંધીને પહેલાથી જ શ્વાસ લેવામાં…
- આમચી મુંબઈ
મુંબ્રાના વૃદ્ધ શિવસૈનિક આવ્યા સામે, કહ્યું આ શાખા તો મારા નામે છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબ્રામાં શિવસેનાની શાખાના ડિમોલિશન બાદ રાજકીય વાતાવરણ ગરમ થયું છે ત્યારે શનિવારે તેમાં નવો ફણગો ફૂટ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ મુંબ્રામાં તોડી નાખવામાં આવેલી શાખાને મુદ્દે શિંદે જૂથને ચેતવણી આપી હતી. ત્યારબાદ એક વૃદ્ધ શિવસૈનિક સામે આવ્યા છે.…
- નેશનલ
અહી ગામમાં વાઘ ગમે ત્યારે ખેડૂતોનો કોળીયો બનાવી જાય છે.
પીલીભીત: ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં ટાઈગર રિઝર્વને અડીને આવેલા વિસ્તારોમાં વાઘોનો આતંક વધી ગયો છે. ભૂતકાળમાં ઘણા ખેડૂતોને વાઘો પોતાનો કોળીયો બનવી ચૂક્યા છે. ત્યારે પીલીભીતના મધોટાંડા વિસ્તારના વિવિધ વિસ્તારોમાં વાઘની અવરજવર પણ સતત જોવા મળી રહી છે. પરંતુ ત્યાં…
- સ્પેશિયલ ફિચર્સ
દિવાળી દરમિયાન અસ્થમાના હુમલાથી બચવા દર્દીઓએ શું કરવું?
દિવાળીના તહેવારની સાથે દેશમાં શિયાળાની શરૂઆત થાય છે અને જ્યારે શિયાળાની વાત નીકળે એટલે પ્રદૂષણ અને દિલ્હી-NCR એ બંને યાદ આવે છે. પ્રદૂષિત વાતાવરણમાં સૌથી વધુ કફોડી હાલત જો કોઇની થતી હોય તો તે છે અસ્થમાના દર્દીઓ.સતત ઠંડું હવામાન, દૂષિત…
- આમચી મુંબઈ
શરદ પવાર મોદી સાથે આવવા માટે માની જશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના સ્થાપક શરદ પવાર અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની ઉદ્યોગપતિ પ્રતાપરાવ પવારના પુણેના બંગલા પર શુક્રવારે મુલાકાત થઈ અને ત્યાંથી સીધા જ અજિત પવાર દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહને મળવા માટે પહોંચી ગયા હતા. આ બધાને પગલે…