- ધર્મતેજ
હવે આ રાશિઓ પર થશે સૂર્ય ભગવાનની કૃપા, સમાજમાં વધશે માન
વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય ભગવાન 13 એપ્રિલ શનિવારે રાત્રે 9.15 કલાકે મેષ રાશિમાં પ્રવેશ કરશે. આગામી એક મહિના સુધી સૂર્ય ભગવાન મેષ રાશિમાં રહેશે. એટલે કે 14 મેના રોજ સૂર્ય ભગવાન મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ભગવાનની…
- નેશનલ
આ કારણે જમશેદપુરની મહિલાઓના હાથમાં લાગી છે મહેંદી
જમશેદપુરઃ ચૂંટણી સમયે મતદાન તે આપણો હક અને ફરજ બન્ને છે, પરંતુ આપણે ઘણીવાર આ બન્ને ચૂકી જઈએ છીએ, ત્યારે મતદારોને જાગૃત કરવા માટે ચૂંટણી પંચ ઘણા નુસખાઓ અજમાવે છે. આ નુસખાના ભાગરૂપે ઝારખંડના જમશેદપુરમાં મહિલાઓના હાથમાં મહેંદી લાગી છે.જમશેદપુરમાં…
- આપણું ગુજરાત
પાટણમાં આજે રૂપાલા વિરોધમાં ‘ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન’, પાટણ, બનાસકાંઠા, મહેસાણાના રાજપુતો મોટી સંખ્યામાં એકઠા થશે
પાટણ: ‘રૂપાલા vs ક્ષત્રિય સમાજ’એ લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) દરમિયાન અન્ય ચૂંટણી મુદ્દાઓને બાજુમાં રાખી દીધા છે. પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય (Rupala vs Kshtriya Samaj) સમાજ વિશેના નિવેદનને લઈને જે વિરોધની જ્વાળાએ જે રીતે આગ પકડી છે, તે જોતાં એવું…
- આમચી મુંબઈ
મોદીને સમર્થન આપ્યા બાદ રાજ ઠાકરેને મળ્યો પહેલો ઝટકો, આ નેતાએ પક્ષ છોડયો
મુંબઈઃ પક્ષ ટકાવી રાખવાની લડાઈ લડી રહેલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ને પક્ષના મહાસચિવ કીર્તિકુમાર શિંદેએ ઝટકો આપ્યો છે. ગઈકાલે પક્ષના અધ્યક્ષ રાજ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપવાનું જાહેર કરતા મહારાષ્ટ્રમાં મહાયુતિને સમર્થન જાહેર કર્યું હતું. આ બિનશરતી સમર્થન…
- નેશનલ
Supreme Court: ઉમેદવારોએ મિલકતની દરેક વિગતો જાહેર કરવી જરૂરી નથી? સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી(Loksabha Election) નજીક આવી રહી છે, એ પહેલા સુપ્રીમ કોર્ટ(Supreme court)એ એક કેસની સુનાવણી દરમિયાન ચૂંટણી લડી રહેલા ઉમેદવારો અંગે મહત્વનું અવલોકન કર્યું હતું. સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે ચૂંટણી લડતા ઉમેદવારે પોતાની માલિકીની તમામ મિલકતો જાહેર…
- નેશનલ
Chhattisgarh Bus Accident: દુર્ગ જીલ્લામાં બસ ખીણમાં ખાબકતા 15 લોકોના મોત, વડા પ્રધાને દુઃખ વ્યક્ત કર્યું
દુર્ગ: ગઈ કાલે મંગળવારે રાત્રે છત્તીસગઢ(Chhattisgarh)ના દુર્ગ(Durg) જીલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, એક બસ ખીણમાં પડતા 15 લોકોના મોત થયા છે, અને 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ છત્તીસગઢ બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે…
- આમચી મુંબઈ
એકનાથ ખડસેની ભાજપમાં થશે ઘરવાપસી?: પાર્ટીમાં ‘મહાભારત’?
મુંબઈ: વિપક્ષના ગઠબંધન મહાવિકાસ આઘાડી (એમવીએ)ને લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ પણ એક પછી એક ઝટકા મળતા જ જાય છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુરલી દેવરાના પુત્ર તેમ જ પોતે કેન્દ્રીય પ્રધાન રહી ચૂકેલા મિલીંદ દેવરા,…