- આપણું ગુજરાત
લોકસભા ચૂંટણી 2024ની પ્રક્રિયા વચ્ચે ગુજરાતમાં 35 IPSની બઢતી-બદલીના આદેશ
અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2024ની પ્રક્રિયા વચ્ચે 35 IPSની બઢતી અને બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આજે 74 દિવસથી ઇન્ચાર્જથી ચાલી રહેલા સુરતને હવે નવા પોલીસ કમિશનર મળી ગયા છે. હાલ વડોદરાના પોલીસ કમિશનર એવા અનુપમસિંહ ગેહલોતને સુરતના પોલીસ કમિશનર બનાવવામાં…
- આમચી મુંબઈ
અહમદનગરમાં બે જૂથ વચ્ચે મારપીટ થતા વિવાદ વકર્યોઃ 61 સામે ગુનો નોંધ્યો
મુંબઈ: મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણીના કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે મોટો વિવાદ થતાં વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો. અહમદનગર શહેરના દિલ્હી ગેટ પર આંબેડકર જયંતિના કાર્યક્રમ દરમિયાન બે જૂથના લોકો વચ્ચે ઝઘડો થયા બાદ વિવાદ મારપીટ…
- સ્પોર્ટસ
IPL 2024: પંજાબ કિંગ્સને મોટો ઝટકો, કેપ્ટન શિખર ધવન વિશે મહત્વના સમાચાર
ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની આ સીઝનમાં પણ પંજાબ કિંગ્સ(PBKS) સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે, ટીમ તેના 6 મેચ માંથી માત્ર 2 મેચ જ જીતી શકી છે. ગઈ કાલે રાજસ્થાન રોયલ્સ(RR) સામેની મેચમાં પણ પંજાબ કિંગ્સની કારમી હાર થઇ હતી. એવામાં…
- નેશનલ
સ્વદેશી મેન પોર્ટેબલ એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલ વેપન સિસ્ટમનું સફળ પરીક્ષણ
(અમારા પ્રતિનિધિ તરફથી)નવી દિલ્હી; ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવેલી અને વિકસાવવામાં આવેલી મેન પોર્ટેબલ એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલ (એમપીએટીજીએમ) વેપન સિસ્ટમનું વિવિધ ફ્લાઇટ કન્ફિગરેશનમાં ઘણી વખત ફિલ્ડ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ ટેકનોલોજીને…
- ટોપ ન્યૂઝ
બદલાયો મોસમનો મિજાજ, આ રાજ્યોમાં અતિવૃષ્ટિ, વાવાઝોડાની ચેતવણી
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશ અને ઉત્તર ભારતના મેદાનો સહિત હિમાલયના અનેક વિસ્તારોમાં ફરી એક વાર મોસમનો મિજાજ બદલાયો છે. શનિવારે અહીંના પહાડી અને મેદાની વિસ્તારોમાં હિમવર્ષા અને મુશળધાર વરસાદ પડ્યો હતો, જેને કારણે અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ…
- આપણું ગુજરાત
આજે ક્ષત્રિયોનું મહાસંમેલનઃ રાજકોટ ફેરવાયું કિલ્લામાં, પોલીસનો ચાંપતો બંદોબસ્ત
રાજકોટઃ એક તરફ કૉંગ્રેસે પટેલ નેતા પરેશ ધનાણીને રાજકોટની ઉમેદવારી આપી રાજકોટ લોકસભાની બેઠક રસાકસીવાળી બનાવી છે તો બીજી બાજુ આજે ક્ષત્રિયોના સંમેલનને લીધે રાજકોટ પોલીસ છાવણીમાં ફેરવાયું હોવાની સ્થિતિ છે. ક્ષત્રિયોએ આજે રાજકોટથી 15 કિલોમીટર દૂર આવેલા રતનપરમાં મહાસંમેલન…
- સ્પેશિયલ ફિચર્સ
સિંહોની ટ્રેન સાથે અથડામણ રોકવા અમરેલી વિભાગે કરી આ કાર્યવાહી
અમરેલી જિલ્લામાં છ મહિનામાં ટ્રેનની ટક્કરે સાત એશિયાટીક સિંહો(Asiatic lions)ના મોત થયા હતા, જેને કારણે વન વિભાગ અને રેલ્વે વિભાગની આકરી ટીકા કરવમાં આવી હતી. વન વિભાગે આવા અકસ્માત રોકવા માટે સાવરકુંડલાના બોરાળા ગામ પાસે પીપાવાવ-સુરેન્દ્રનગર રેલ્વે લાઇનના લગભગ 1…