- નેશનલ
ભાજપ મુસ્લિમોની વિરુદ્ધ નથી, ઇસ્લામિક દેશોએ પણ મોદીને માન આપ્યું છે; રાજનાથ સિંહની અપીલ
નવી દિલ્હીઃ દેશમાં લોકશાહીના પર્વ સમી લોકસભાની ચૂંટણીની મોસમ ચાલી રહી છે. એવા સમયે દેશના સંરક્ષણ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાજનાથ સિંહે ગુરુવારે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ભાગલા પાડવાના ભાજપ પર વિપક્ષના આરોપોને ફગાવી દીધા હતા અને…
- મનોરંજન
આ ટીવી એક્ટ્રેસે ‘શુભ શગુન’ શોના પ્રોડ્યુસર પર ગંભીર આરોપ લગાવ્યા, ઈન્ટરવ્યુમાં આપવીતી સંભળાવી
મુંબઈ: ટીવી એક્ટ્રેસ કૃષ્ણા મુખર્જી(Krishna Mukharjee)એ પ્રોડ્યુસર કુંદન સિંહ(Kundan Singh) પર ગંભીર આરોપ લગાવ્યા છે. થોડા દિવસો પહેલા, કૃષ્ણાએ જણાવ્યું હતું કે દંગલ ટીવી ચેનલના શો ‘શુભ શગુન'(Shubh Shagun)માં કામ કરતી વખતે નિર્માતા કુંદન સિંહે તેનું શોષણ કર્યું હતું. ઉપરાંત…
- આપણું ગુજરાત
ગુજરાત માટે આગામી ત્રણ દિવસો રહેશે ખુબ જ આકરા; હવામાન વિભાગે આપી ચેતવણી…
ગાંધીનગર : ઉનાળાની આકરી અસરો વર્તાઈ રહી છે ત્યારે આજથી પાંચ દિવસ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તેમજ પાંચ શહેરોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન…
- નેશનલ
Covid vaccine row: Covishield લીધા બાદ દીકરીનું મૃત્યુ થયું હોવાનો માતા-પિતાનો દાવો, સીરમ ઇન્સ્ટિટ્યૂટ પર કેસ કરશે
નવી દિલ્હી: વેક્સીન બનાવનાર કંપની એસ્ટ્રાઝેનેકા(AstraZeneca)એ બ્રિટનની કોર્ટમાં સ્વીકાર્યું કોવિડ-19ની વેક્સીનને કારણે લોહી ગંઠાઈ જવા(Blood Clotting) જેવી આડઅસર થઇ શકે છે, ત્યાર બાદ દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. ભારતમાં વેક્સીનની તાપાસ માટે સમિતિ રચવા ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં…
- નેશનલ
કેસરગંજથી બ્રિજભૂષણની ટિકિટ કપાવાના સંકેત! પુત્રની થશે રાજકારણમાં એન્ટ્રી ?
નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીનાં ત્રીજા તબક્કાનો પ્રચાર અંતિમ પડાવમાં છે ત્યારે ઉત્તર પ્રદેશની મહત્વપૂર્ણ કેસરગંજ લોકસભા બેઠકને લઈને આવેલા સમાચારોએ ભારે ચર્ચા જગાવી છે. કેસરગંજ લોકસભાની બેઠક પરનાં બાહુબલી સાંસદ ગણાતા બ્રિજભૂષણ યાદવની ટિકિટ કપાવવાના સંકેતો મળી રહ્યા છે.…
- ટોપ ન્યૂઝ
‘ચાર્જશીટ એવી હોવી જોઈએ કે ગુનો સાબિત થાય’, સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
નવી દિલ્હી : જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસ. વી ભાટ્ટીની ખંડપીઠે પોતાના નિર્ણયમાં ચાર્જશીટ દાખલ કરવા સંબંધિત પ્રક્રિયાગત સ્પષ્ટતા જણાવતા કહ્યું કે, ચાર્જશીટની તમામ કોલમોમાં સ્પષ્ટ અને સંપૂર્ણ પ્રવેશ હોવો જોઈએ કે જેથી અદાલત સરળતાથી સમજી શકે કે ગુનેગારે…
- નેશનલ
“યોગ્ય વિધિઓ વગર હિંદુ લગ્ન માન્ય નથી”, હિંદુ લગ્ન અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
નવી દિલ્હી: હિંદુ લગ્ન(Hindu Marriage)ની નોંધણી અંગે સુપ્રીમ કોર્ટે(Supreme court) મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો. એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હિંદુ લગ્ન એ એક સંસ્કાર છે અને તે “સોંગ-ડાન્સ” કે “વાઈનીંગ-ડાયનીંગ”નો પ્રસંગ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે…