- નેશનલ
કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ સિંધિયાને યાદ આવી કૉંગ્રેસ, કહ્યુ કે…
મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં ઘણા મંત્રીઓના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ આ વખતે નાગરી ઉડ્ડયન મંત્રાલયને બદલે ટેલિકોમ મંત્રાલય મળ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય રામ મોહન નાયડુ પાસે ગયું છે. દરમિયાન સિંધિયા કોંગ્રેસના દિવસોને યાદ…
- ટોપ ન્યૂઝ
Agniveer scheme: અગ્નિવીર યોજનામાં મોટા ફેરફારો અંગે ચર્ચા, 60-70% અગ્નિવીરને ‘કાયમી’ કરવામાં આવી શકે છે
નવી દિલ્હી: ભારતીય સેનામાં જવાનોની ભરતી માટે લાગુ કરવામાં આવેલી અગ્નિવીર યોજના(Agniveer scheme) બાબતે સતત વિરોધ થઇ રહ્યો છે. લોકસભાની ચૂંટણી દરમિયાન પણ વિપક્ષે આ મુદ્દો ઉઠાવ્યો હતો, કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું કે INDIA ગઠબંધન સત્તા પર…
- આમચી મુંબઈ
નીટ પરીક્ષા વિવાદમાં કોંગ્રેસે સીબીઆઈ તપાસની માગ કરી
મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ મંગળવારે નીટ-યુજી મેડિકલ પ્રવેશ પરીક્ષાઓમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા કરવાની માગણી કરી હતી.ઘણા વિદ્યાર્થીઓએ પરીક્ષામાં માર્કના ફુગાવાના આક્ષેપ કર્યા હતા, જેને પગલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા ગયા અઠવાડિયે…
- આમચી મુંબઈ
ડીઆરપીપીએલ ધારાવીને વધુ સારું બનાવવા પ્રતિબદ્ધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ (ડીઆરપીપીએલ) ધારાવીના પરિવર્તન અને ઉત્થાન માટે ફરી એકવાર પોતાની અતૂટ પ્રતિબદ્ધતાની ખાતરી આપે છે. પાત્રતા ધરાવતા તમામ રહેવાસીઓને ધારાવીમાં જ 350 ચોરસ ફૂટનાં નવા ઘરો વિનામૂલ્યે આપવામાં આવશે, જે મુંબઈમાં અન્ય કોઈપણ…
- નેશનલ
મોંઘવારી એક વર્ષના તળિયે
નવી દિલ્હી: છૂટક ફુગાવો મે મહિનામાં એક વર્ષના સૌથી નીચલા સ્તર એટલે કે 4.75 ટકા પર પહોંચ્યો હોવાના આનંદના સમાચાર આવ્યા છે. રસોડામાં વપરાશમાં લેવાનારી અનેક સામગ્રીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હોવાનું બુધવારે સરકારે જાહેર કરેલા આંકડામાં જોવા મળ્યું…
- નેશનલ
ભગવાન જગન્નાથના રાજ્યમાં મોહનનું રાજ
ભુવનેશ્વર: ચાર વખતના વિધાનસભ્ય અને આદિવાસી નેતા મોહન ચરણ માંઝી બુધવારે ઓડિશાના પહેલા ભાજપના મુખ્ય પ્રધાન બન્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેટલાક કેન્દ્રીય પ્રધાનો અને મુખ્ય પ્રધાનની હાજરીમાં એક સમારંભમાં તેમણે મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હતા.ભાજપના સિનિયર નેતા…
- નેશનલ
બની રહ્યો છે Trigrahi Yog, આ ત્રણ રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ગોચર કરતાં કરતાં શુભ-અશુભ યોગનું નિર્માણ કરે છે અને એની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળે છે. જૂન મહિનો તો ગ્રહોની હિલ-ચાલને કારણે ખૂબ જ મહત્ત્વનો સાબિત થવા જઈ રહ્યો છે, કારણ કે…
- સ્પોર્ટસ
Kapil Dev on Bumrah:રોહિત માટે કપિલની સલાહ, ‘અરે ભાઈ, તારે પહેલી ઓવર બીજા કોઈને નહીં, પણ….’
ન્યૂ યૉર્ક: ટી-20 વર્લ્ડ કપમાં જસપ્રીત બુમરાહ ભારતીય બોલર્સમાં કુલ પાંચ વિકેટ સાથે મોખરે છે, પરંતુ ક્રિકેટ-લેજન્ડ કપિલ દેવના મતે બુમરાહ વધુ વિકેટો લઈ શક્યો હોત અને હજી વધુ લઈ શકે એમ છે જો કૅપ્ટન રોહિત શર્મા તેની સલાહ માની…
- ઇન્ટરનેશનલ
Sunita Williams: સ્પેસ સ્ટેશનમાં ‘Spacebug’ ની હાજરી જાણવા મળી, સુનિતા વિલિયમ્સ અને ક્રૂ મુશ્કેલીમાં
ભારતીય મૂળની અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ (Sunita Williams) અને અવકાશયાત્રી બૂચ વિલ્મોર સાથે બોઇંગ કંપનીના સ્ટારલાઈનર(Starliner) અવકાશયાન મારફતે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS) પહોંચ્યા હતા. એવામાં એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ‘સ્પેસ બગ'(Spacebug)ની હાજરીની જાણ થઇ છે. જેને…
- ઇન્ટરનેશનલ
KUWAIT: એક ઈમારતમાં ભીષણ આગ, 5 ભારતીયો સહિત 41 લોકોના મોત
કુવૈતના દક્ષિણી શહેર મંગાફમાં એક બિલ્ડિંગમાં આગ લાગતા ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે, એમ કુવૈતના સ્થાનિક મીડિયાએ બુધવારે જણાવ્યું હતું. અહેવાલો અનુસાર, આ દુઃખદ ઘટનામાં પાંચ ભારતીયોના પણ મોત થયા છે. સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં મલયાલમ…