- આમચી મુંબઈ
ઉદ્ધવની દિલ્હી મુલાકાત બાદ મહાવિકાસ આઘાડીમાં મોટી મુંઝવણ, ક્યાંક…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા સમાચારોનું બજાર પણ ગરમાવા માંડ્યું છે. કોઈ એક પક્ષ એટલો મજબૂત નથી કે એકલે હાથે લડી શકે અને કેટલીય રાજકીય ઈચ્છાઓ વચ્ચે ગઠબંધન સાચવવું અઘરું બને છે તેવામાં કૉંગ્રેસ, એનસીપી (શરદ પવાર) અને શિવસેના…
- ટોપ ન્યૂઝ
લોકસભામાં Banking Laws સુધારા બિલ રજૂ કરાશે, જાણો ગ્રાહકોને થશે શું ફાયદો
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર શુક્રવારે લોકસભામાં બેંકિંગ કાયદા (સુધારા)(Banking Laws)બિલ 2024 રજૂ કરશે. આ કાયદા હેઠળ દેશના દરેક બેંકના ખાતાધારકો દ્વારા કરવામાં રાખવામાં આવતા નૉમિનીની સંખ્યા એકથી વધુ કરવાની દરખાસ્ત છે. જેના પગલે ગ્રાહકો આ બિલ મંજૂર થયા બાદ…
- ઇન્ટરનેશનલ
Bangladesh ની જેલોમાંથી ફરાર આંતકીઓ ભારતમાં ઘૂસવાની ફિરાફમાં, બીએસએફ એલર્ટ
નવી દિલ્હી : બાંગ્લાદેશ(Bangladesh) પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ જેલોમાંથી 1,200થી વધુ કેદીઓ ભાગી ગયા છે. આ ફરાર કેદીઓમાં ઘણા આતંકવાદીઓ પણ સામેલ છે. જે ભારત માટે આ એક નવી સમસ્યા છે. ત્યારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ એ કહ્યું છે…
- વેપાર
ખર્ચો પોસાતો નથી, રિલાયન્સે 42,000 કર્મચારીઓની છટણી કરી
દુનિયાભરમાં મંદીના કારણે હજારો લોકોને નોકરીમાંથી છૂટા કરવાના સમાચારો આવી રહ્યા છે, ત્યારે આપણે એમ વિચારતા હતા કે હાશ, આપણા દેશમાં તો શાંતિ છે. આપણે ત્યાં તો કોઇ નોકરિયાતોએ નોકરી ગુમાવવાનો વારો નથી આવ્યો અને દેશ પ્રગતિના રસ્તે છે, પણ…
- ઇન્ટરનેશનલ
ભારતના આ દિગ્ગજ વકીલ વિનેશને મેડલ અપાવી શકશે? આજે CASમાં સુનાવણી
પેરીસ: પેરિસ ઓલિમ્પિક (Paris Olympic)માં 50Kg ફ્રી સ્ટાઈલ રેસલિંગની ફાઈનલ મેચ પહેલા ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગટ(Vinesh Phogat)ને ગેરલાયક ઠરાવવામાં આવી હતી. દેશને ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવવાનું વિનેશનું સપનું પૂરું ના થઇ શક્યું, તેને સિલ્વર મેડલ પણ આપવામાં ન આવ્યો.…
- ઇન્ટરનેશનલ
શપથગ્રહણ બાદ બાંગ્લાદેશના વચગાળાના વડાએ અલ્પસંખ્યકોની સુરક્ષા અંગે કહી દીધું કે….
હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં શેખ હસીનાએ વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપી દેશ છોડીને ભાગી ગયા બાદ હવે વચગાળાની સરકાર રચાઇ ગઈ છે, જેના વડા નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા પ્રોફેસર મોહમ્મદ યુનુસ છે. તેમણે શપથગ્રહણ કરતાની સાથે જ દેશના નાગરિકોની સુરક્ષા મુદ્દે…
- સ્પોર્ટસ
કુસ્તીમાં અયોગ્ય જાહેર થયેલી વિનેશ પર આવી બહેનની પ્રતિક્રિયા, કહી દીધું કે…..
પેરિસ ઓલિમ્પિકમાં વધુ વજન હોવાના કારણે અયોગ્ય જાહેર થયેલી ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. વિનેશના આ નિર્ણય બાદ તેના કાકા મહાવીર ફોગાટે તેને તેનો નિર્ણય પાછો ખેંચવા કહ્યું હતું. હવે તેની બહેન બબીતા…
- ટોપ ન્યૂઝ
પીએમ મોદી એ પ્રારંભ કર્યું Har Ghar Tiranga અભિયાન, ટ્વિટર પર ડીપી બદલી લોકોને જોડાવવા કરી અપીલ
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ 2024 પૂર્વે ‘હર ઘર તિરંગા'(Har Ghar Tiranga )અભિયાન શરૂ કર્યું છે. PM એ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘X’પર તેમના પ્રોફાઇલ ફોટાને તિરંગાની તસવીર સાથે બદલી છે. 28 જુલાઈના રોજ પ્રસારિત તેમના માસિક…
- શેર બજાર
શેરબજારમાં જબરદસ્ત તેજી , સેન્સેક્સમાં 1098 પોઇન્ટનો ઉછાળો
મુંબઈ : ભારતીય શેરબજાર સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યું હતું. શુક્રવારે સેન્સેક્સ (Sensex)1098.02 પોઈન્ટના વધારા સાથે 79,984.24 પોઈન્ટ પર ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી પણ 269.85 પોઈન્ટના ઉછાળા સાથે 24,386.85 પોઈન્ટ પર ખુલ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં…
- આપણું ગુજરાત
Gujaratમાં આ કારણે આજે કેવડિયા, ગરુડેશ્વર બંધનું એલાન
રાજપીપળા : ગુજરાતના(Gujarat)નર્મદા જિલ્લામાં નર્મદામાં બે આદિવાસી યુવાનોના મૃત્યુને લઈને સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ દરમ્યાન ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ શુક્રવારે ગરૂડેશ્વર અને કેવડિયા બંધનું એલાન આપ્યું છે. તેમજ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહનાં અંતિમ સંસ્કારનો પણ…