- ધર્મતેજ
Astrology: આજે દ્વીપુષ્કર યોગ સહિત અનેક શુભયોગ, આ પાંચ રાશિનું તો ભાગ્ય ખુલી જશે
આજનો દિવસ ઘણા શુભ યોગોથી ભરેલો છે. જેનાથી 5 રાશિઓને સૌથી વધુ ફાયદો થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આજે, રવિવાર, 11 ઓગસ્ટે ચંદ્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે. તેમજ આજે શ્રાવણ માસમાં શુક્લ પક્ષની સપ્તમી તિથિ છે અને આ દિવસે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં Narmada Dam 87 ટકા ભરાયો, પાંચ ગેટ ખોલાયા, અનેક ગામો એલર્ટ કરાયા
અમદાવાદ : ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડેમના(Narmada Dam)પાંચ ગેટ આજે સવારે ખોલવામાં આવ્યા છે. નર્મદા નદીના હાલ એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના લીધે નર્મદા નદી આસપાસના અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમનું જળસ્તર…
- ઇન્ટરનેશનલ
પેરિસ ઓલિમ્પિકની કલોઝિંગ સેરેમની ભારતમાં કેવી રીતે અને ક્યારે જોઈ શકશો? આ ખેલાડીઓ હશે ભારતના ધ્વજવાહક
નવી દિલ્હી: 26 જુલાઈના રોજ શરુ થયેલા પેરિસ ઓલિમ્પિક(Paris Olympic)નો આજે છેલ્લો દિવસ છે, આજે 11 ઓગસ્ટના રોજ કલોઝિંગ સેરમની (Closing ceremony) યોજાશે. પેરિસ ઓલિમ્પિકમાં દસ હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતમના કુલ 117 ખેલાડીઓએ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો…
- ટોપ ન્યૂઝ
Jammu Kashmirના અનંતનાગમાં સુરક્ષાદળોએ આંતકીઓને ઘેર્યા, સામસામે ફાયરિંગ શરૂ
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના(Jammu Kashmir) અનંતનાગમાં આતંકી હુમલા બાદ કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. મળતી માહિતી મુજબ જમ્મુ ડિવિઝનના કિશ્તવાડ જિલ્લામાં આજે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. સેનાએ આતંકીઓને ચારે બાજુથી ઘેરી લીધા છે.…
- ઇન્ટરનેશનલ
મ્યાનમારમાં પલાયન કરી રહેલા રોહિંગ્યાઓ પર ડ્રોન હુમલો, 200થી વધુના મોત
નવી દિલ્હી: ભારતના પાડોશી દેશ મ્યાનમાર(Myanmar)માં છેલ્લા ઘણા સમયથી રાજકીય અશાંતિ ફેલાયેલી છે, રોહિંગ્યા મુસ્લિમો (Rohingya Muslims) સતત દેશ છોડીને પલાયન કરી રહ્યા છે. એવામાં એક ભયાનક ઘટના બની છે. મ્યાનમાર છોડીને બાંગ્લાદેશ તરફ ભાગી રહેલા રોહિંગ્યાઓ પર પશ્ચિમી રાજ્ય…
- ઇન્ટરનેશનલ
Bangladeshમાં હિંદુ પર હિંસાને લઇને મોહમ્મદ યુનુસનું મોટું નિવેદન, કહ્યું જઘન્ય અપરાધ થયો
ઢાકા : બાંગ્લાદેશમાં(Bangladesh) સરકાર વિરોધી આંદોલન અને વધતી હિંસા અને વચ્ચે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી અને દેશ છોડીને ભાગી ગયા. હવે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર રચાઈ છે અને તેના નેતા નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસ બન્યા છે. શનિવારે, યુનુસે…
- આમચી મુંબઈ
‘પક્ષના કાર્યકર્તાઓ મારા વાઘ-નખ છે’ ઉદ્ધવ ઠાકરેએ આ નેતાને અબ્દાલી ગણાવ્યા
થાણે: શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (UBT) પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરના કાફલા પર ગઈકાલે શનિવારે થાણેમાં હુમલો (Uddhav Thackeray convoy attacked) કરવામાં આવ્યો હતો. આ હુમલા અંગે પ્રતિક્રિયા આપતા ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના કાર્યકરો તેમના ‘વાઘ-નખ’ ગણાવ્યા હત્યા અને કહ્યું કે તેઓ…
- ટોપ ન્યૂઝ
પૂર્વ વિદેશ મંત્રી Natwar Singhનું અવસાન, આજે દિલ્હીમાં અંતિમ સંસ્કાર
નવી દિલ્હી : મનમોહન સિંહ સરકારમાં વિદેશ મંત્રી રહેલા નટવર સિંહનું(Natwar Singh) 95 વર્ષની વયે નિધન થયું છે. તેમણે શનિવારે મોડી રાત્રે ગુડગાંવની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. એક કુશળ રાજદ્વારી અને રાજકારણી તરીકે જાણીતા નટવર સિંહ રાજસ્થાનના…
- ઇન્ટરનેશનલ
Hindenburg Research: હિંડનબર્ગના આરોપો પર SEBI ચીફ માધબી પુરી બુચની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
નવી દિલ્હી: અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે રીસર્ચે (Hindenburg Research) ફરી એકવાર મોટો ખુલાસો કર્યો છે. ગઈ કાલે શનિવારે ફર્મે જાહેર કરેલા નવા રીપોર્ટમાં ભારતના માર્કેટ રેગ્યુલેટર SEBIના ચેરપર્સન માધબી પુરી બુચ (Madhabi Puri Buch) પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા…
- આપણું ગુજરાત
Gujarat માં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, અમદાવાદમાં સવારથી ઝરમર વરસાદ
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) સતત વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ વહેલી સવારની અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર,…