- આપણું ગુજરાત
Vadodara શહેરમાં પાણી ઓસરતા લોકોને રાહત, 10 બ્રિજને વાહન વ્યવહાર માટે ખોલી દેવાયા
અમદાવાદ: વડોદરા(Vadodara) શહેરમાં પૂરની પરિસ્થિતિને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. જોકે, હવે વિશ્વામિત્રી નદીની સપાટી સતત ઘટી રહી છે. જેને કારણે જનજીવન હવે ધીમે ધીમે સામાન્ય બની રહ્યું છે. શહેરમાં પૂરના પાણી હવે ઓસરવાના શરૂ થયા છે. વડોદરા શહેરમાં પૂરની…
- ધર્મતેજ
બન્યો દુર્લભ એવો મહાલક્ષ્મી યોગ, ત્રણ રાશિ પર વરસશે મા લક્ષ્મીની કૃપા…
જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા અનુસાર અન્ય ગ્રહોની જેમ ચંદ્રનું ગોચર પણ ખૂબ જ ખાસ રહે છે. તમામ ગ્રહોની સરખામણીએ ચંદ્રમા સૌથી ઝડપી ગોચર કરે છે. દર અઢી દિવસે ચંદ્ર રાશિ પરિવર્તન કરે છે અને એને કારણે કોઈને કોઈ ગ્રહ સાથે તેની…
- ટોપ ન્યૂઝ
પહેલી સપ્ટેમ્બરથી બદલાઈ રહ્યા છે આ નિયમો, જાણી લેશો તો ફાયદામાં રહેશો….
દર મહિનાની પહેલી તારીખે કેટલાક ચોક્કસ નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે અને આ ફેરફારોની આમ આદમીના ખિસ્સા પર સીધીસીધી અસર જોવા મળે છે. પહેલી સપ્ટેમ્બરથી અનેક મહત્ત્વના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે જેમાં આધારકાર્ડ ફ્રીમાં અપડેટ, ગૂગલ પ્લે સ્ટોર…
- નેશનલ
દિલ્હી હાઈ કોર્ટે બ્રિજભૂષણ સિંહને કોઈ રાહત ન આપી, કોર્ટમાં કરી આવી દલીલ
દિલ્હી હાઈ કોર્ટે (Delhi High court) રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપને નેતા બ્રિજભૂષણ શરણ સિંહ(Brijbhushan Sharan Singh)ને કોઈ રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. બ્રિજભૂષણ શરણ સિંહે તેમની સામે લાગેલા આરોપો રદ કરવા દિલ્હી હાઈ કોર્ટમાં અરજી…
- ઇન્ટરનેશનલ
એક સાથે બે ક્રિકેટરે જાહેરાત કરી દીધી નિવૃત્તિ
પોર્ટ ઑફ સ્પેન/લંડન: ટી-20 ક્રિકેટ બે દાયકાથી રમાય છે, પરંતુ આ જ ફોર્મેટની પ્રીમિયર લીગનો છેલ્લા થોડા વર્ષોમાં રાફડો ફાટી નીકળ્યો છે જેને કારણે કેટલાક દેશોના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય છોડવા લાગ્યા છે. છેલ્લા 12 કલાકમાં એક સાથે બે ક્રિકેટર, વેસ્ટ ઈન્ડિઝના…
- આમચી મુંબઈ
મહાયુતીનો આ પક્ષ આજે કાઢશે મૌન રેલી, અજિત પવાર નારાજ ?
મુંબઈ : મહારાષ્ટ્રમાં આગામી મહિનાઓમાં યોજાનારી વિધાનસભા ઈલેકશનને લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં હવે મહાયુતીનો સાથી પક્ષ એનસીપી આજે સમગ્ર મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી જવાના મુદ્દાને લઇને શિંદે સરકાર વિરુદ્ધ મૌન રેલી યોજી રહ્યા છે. આ ઉપરાંત એનસીપીના…
- ટોપ ન્યૂઝ
Passport Seva Portal: આટલા દિવસ માટે ઓનલાઈન પોર્ટલ બંધ, જાણો ક્યારથી મળશે અપોઈન્ટમેન્ટ
નવી દિલ્હી: પાસપોર્ટની કામગીરી માટેનું ઓનલાઈન પોર્ટલ (https://www.passportindia.gov.in) આગામી પાંચ દિવસ માટે ઠપ્પ રહેશે. સરકારે સર્વિસ બંધ રહેવા અંગે જાણકારી આપતા કહ્યું કે આ સમયગાળા દરમિયાન કોઈ નવી એપોઈન્ટમેન્ટ્સ શેડ્યૂલ કરી શકાશે નહીં અને અગાઉ બુક કરેલી એપોઈન્ટમેન્ટ રીશેડ્યૂલ કરવામાં…
- સ્પોર્ટસ
Football: હાર્ટ એટેક આવતા યુવા ફૂટબોલર મેદાનમાં ઢળી પડ્યો, ફૂટબોલ જગત શોકગ્રસ્ત
સાઓ પાઉલો: છેલ્લા ઘણા સમયથી યુવાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે, જેની પાછળ ઝડપથી બદલાતી જતી લાઈફ સ્ટાઈલ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ઉરુગ્વેના એક 27 વર્ષીય ફૂટબોલરને મેચ દરમિયાન મેદાન પર હાર્ટ એટેક આવ્યો હતો, જેને કારણે તેનું…