- ટોપ ન્યૂઝ
Kolkata Rape-Murder Case: મમતા બેનર્જીના પત્રનો કેન્દ્ર સરકારે આપ્યો વળતો જવાબ, TMCનું વિરોધ પ્રદર્શન
નવી દિલ્હી: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસ (Kolkata rape and Murder case)માં રાજકારણીઓ એક બીજા પક્ષ પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી (CM Mamata Banerjee)…
- નેશનલ
યુપીના ફર્રુખાબાદમાં બે દલિત છોકરીઓની આત્મહત્યા કેસમાં 2 યુવકોની ધરપકડ
લખનઉ: ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં બે દલિત છોકરીઓના મૃતદેહો ઝાડ પર લટકતા મળી આવતા (Farrukhabad dalit girls suicide case) ખળભળાટ મચી ગયો છે. આ કેસના સંબંધમાં ઉત્તર પ્રદેશ પોલીસે શુક્રવારે બે યુવકોની ધરપકડ કરી છે, યુવકો સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ…
- આપણું ગુજરાત
Gujarat માં ભારે વરસાદના પગલે શાકભાજીની આવક ઘટી, ભાવ આસમાને પહોંચ્યા
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)એક અઠવાડિયાથી અવિરત વરસાદ પડતાં ખુલ્લા ખેતરોમાં પાણી ભરાયા છે. તેમજ બજારમાં શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે. જેના લીધે શહેરોમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જેમાં બજારમાં લીલી મેથી અને કોથમીરના ભાવ આસમાને પહોંચી ગયા છે.…
- નેશનલ
ડેન્માર્કની કોર્ટે ભારતને ઝટકો આપ્યો, પુરુલિયા આર્મ્સ ડ્રોપના માસ્ટર માઈન્ડના પ્રત્યાર્પણ અંગે મહત્વનો નિર્ણય
નવી દિલ્હી: ડેન્માર્કની કોર્ટે ભારતને ઝટકો આપ્યો છે, આજથી 29 વર્ષ પહેલા 1995માં પશ્ચિમ બંગાળના પુરુલિયામાં એક વિમાનમાંથી હથિયારો ડ્રોપ કરવાના ષડ્યંત્ર (Purulia arms drop case)ના માસ્ટરમાઈન્ડ નીલ્સ હોલ્ક ઉર્ફે કિમ પીટર ડેવી (Niels Holck AKA Kim Peter Davy) ફરી…
- આપણું ગુજરાત
વર્લ્ડ કપની ખેલાડી રાધા યાદવ વડોદરાના પૂરમાં ફસાઈ અને પછી…
વડોદરા: ગુજરાતમાં ઘણા દિવસોથી મુશળધાર વરસાદને લીધે રાજ્યના અનેક ભાગોમાં પૂરની સ્થિતિ છે અને એમાં વડોદરા શહેર પણ બાકાત નથી. મુંબઈમાં જન્મેલી ભારતીય ઑલરાઉન્ડર રાધા યાદવ પૂરના પાણીમાં ફસાઈ ગઈ હતી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા દળની મદદથી તેને બચાવી લેવામાં આવી…
- આપણું ગુજરાત
Porbandarમાં કોસ્ટગાર્ડે પૂરમાં ફસાયેલા 17 લોકોને એરલિફ્ટ કર્યા, બે દિવસમાં 82 લોકોનું રેસ્ક્યુ
ગાંધીનગર : પોરબંદર(Porbandar) જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું હતું પરંતુ ઉપરવાસથી આવતા ભાદર નદીના પાણીના પ્રવાહને લીધે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી ગુરુવારે વધુ 17 વ્યક્તિઓને એર લેફ્ટિંગ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.જેમાં સિસલીમાં 9 ,અમીપુરમાં 6 અને…
- આપણું ગુજરાત
Vadodara શહેરમાં પાણી ઓસરતા લોકોને રાહત, 10 બ્રિજને વાહન વ્યવહાર માટે ખોલી દેવાયા
અમદાવાદ: વડોદરા(Vadodara) શહેરમાં પૂરની પરિસ્થિતિને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. જોકે, હવે વિશ્વામિત્રી નદીની સપાટી સતત ઘટી રહી છે. જેને કારણે જનજીવન હવે ધીમે ધીમે સામાન્ય બની રહ્યું છે. શહેરમાં પૂરના પાણી હવે ઓસરવાના શરૂ થયા છે. વડોદરા શહેરમાં પૂરની…
- ધર્મતેજ
બન્યો દુર્લભ એવો મહાલક્ષ્મી યોગ, ત્રણ રાશિ પર વરસશે મા લક્ષ્મીની કૃપા…
જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા અનુસાર અન્ય ગ્રહોની જેમ ચંદ્રનું ગોચર પણ ખૂબ જ ખાસ રહે છે. તમામ ગ્રહોની સરખામણીએ ચંદ્રમા સૌથી ઝડપી ગોચર કરે છે. દર અઢી દિવસે ચંદ્ર રાશિ પરિવર્તન કરે છે અને એને કારણે કોઈને કોઈ ગ્રહ સાથે તેની…
- ટોપ ન્યૂઝ
પહેલી સપ્ટેમ્બરથી બદલાઈ રહ્યા છે આ નિયમો, જાણી લેશો તો ફાયદામાં રહેશો….
દર મહિનાની પહેલી તારીખે કેટલાક ચોક્કસ નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે અને આ ફેરફારોની આમ આદમીના ખિસ્સા પર સીધીસીધી અસર જોવા મળે છે. પહેલી સપ્ટેમ્બરથી અનેક મહત્ત્વના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે જેમાં આધારકાર્ડ ફ્રીમાં અપડેટ, ગૂગલ પ્લે સ્ટોર…