- નેશનલ
જ્યારે વિપક્ષના નેતા ખડગેએ G-20નો ઉલ્લેખ G-2 તરીકે કર્યો ત્યારે…
નવી દિલ્હી: રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ G-20ને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો અને ખડગેએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે આપણે મોંઘવારી અને બેરજગારી જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવાને બદલે G-2 વિશે વાત કરવામાં વ્યસ્ત…
- નેશનલ
આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા છે પરંતુ આતંકવાદીઓ તરફથી કોઇ જ પ્રતિકાર નહી…
અનંતનાગમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે સેનાનું ઓપરેશન હજુ પણ ચાલુ છે. સુરક્ષા દળો અત્યારે એ વિસ્તારની નજીક પહોંચી ગયા છે જ્યાં આતંકવાદીઓ છુપાઇને બેઠા છે. આ આખા એરિયાને સેનાના જવાનો દ્વારા ઘેરી લેવામાં આવ્યો છે. અનંતનાગના કોકરનાગના ગડોલ વિસ્તારમાં મંગળવારે…
- નેશનલ
નિપાહ વાઇરસને લઇને કેન્દ્રની ટીમ પહોંચી કોઝિકોડ
કેરળમાં નિપાહ વાઇરસને ચેપ ફેલાતા કેન્દ્રની પશુપાલન વિભાગના અધિકારીઓની ટીમ કેરળના કોઝિકોડમાં પહોંચી છે. 4 લોકોની આ ટીમમાં 2 જોઇન્ટ કમિશનર પણ સામેલ છે. નિપાહ વાઇરસ એ એક આનુવાંશિક રોગ છે. જેના પર સંશોધન થવું જરૂરી છે. આથી ટીમના અધિકારીઓ…
- નેશનલ
વિવેક રામાસ્વામી કેમ H-1B વિઝાને કેમ બંધ કરવા ઇચ્છે છે…
આવતા વર્ષે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભારતીય મૂળના અમેરિકન નાગરિક વિવેક રામાસ્વામીએ પણ આ રેસમાં રિપબ્લિકન પાર્ટી વતી દાવો કર્યો છે. રામાસ્વામી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે એક મજબૂત અને શક્તિશાળી ડિબેટર તરીકે રજૂ કરી રહ્યા છે. રામાસ્વામીએ તાજેતરમાં…
- આપણું ગુજરાત
સરદાર સરોવર ડેમ સો ટકા ભરાયોઃ 90 જળાશય હાઈ એલર્ટ પર
રાજ્યમાં અવિરત વરસી રહેલા શ્રીકાર વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં ૧૦૦ ટકા જળસંગ્રહ નોંધાયો છે.સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યાનુસાર તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ની સ્થિતિએ રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૩૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.…
- નેશનલ
આજનું રાશિફળ (18-09-23): વૃષભ, કર્ક અને સિંહ રાશિના લોકો માટે દિવસ હશે સારો, કન્યા રાશિના લોકોએ રહેવું પડશે સાવધ…
આજનો દિવસ મેષ રાશિના લોકો માટે મિશ્ર અને ફળદાયી સાબિત થશે. આજે તમે મિત્રો સાથે થોડો સમય આનંદમાં પસાર કરશો. તમારી બૌદ્ધિક શક્તિમાં વધારો થઈ રહ્યો છે. આજે તમે કામમાં સારૂ પ્રદર્શ કરશો. કામના સ્થળે આજે કોઈ ખોટું કામ કે…
- નેશનલ
દિલ્હી પોલીસે મોહમ્મદ સિરાજ સામે કેમ ચલાણ નહીં કાપવાની વાત કરી?
એશિયા કપ 2023ની ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે આજે કોલંબોના આર. પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી અને આ ક્રિકેટપ્રેમીઓન દ્વારા એવી આશા સેવાઈ રહી હતી કે આ મેચ દરમિયાન બંને ટીમ વચ્ચે જિત માટે ભારે રસકાસી જોવા મળશે, કારણ કે…
- ટોપ ન્યૂઝ
Asia Cup 2023: શ્રીલંકા સામે ભારતની ઐતિહાસિક જીત, 37 બોલમાં ચેમ્પિયન
કોલંબોઃ એશિયા કપની ફાઈનલ મેચમાં ભારતે શ્રીલંકાને સાવ સામાન્ય સ્કોરે ઓલ આઉટ કરીને આજે ભારતે ઐતિહાસિક જીત મેળવી હતી. આજની ફાઈનલ મેચ શ્રીલંકાને દસ વિકેટે હરાવીને ભારત આઠમી વખત ચેમ્પિયન બન્યું હતું. ભારતે પાંચ વર્ષ સુધી રાહ જોવા પછી ફરીથી…