- મહારાષ્ટ્ર
અજિત પવાર VS ચંદ્રકાંત પાટીલ: શિતયુદ્ધ ક્યારે રોકાશે? શું મહાયુતિનો આ સંઘ કાશીએ પહોંશે?
પુણે: શિંદે-ફડણવીસ-અજિત પવારની મહાયુતિ સરકારમાં છેલ્લાં ઘણાં મયથી મતભેદો થઇ રહ્યાં હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઇ રહી છે. ત્યારે હવે પુણેની જિલ્લા આયોજન સમિતિના ભંડોળની ફાળવણીના મુદ્દે ફરી એકવાર અજિત પવાર VS ચંદ્રકાંત પાટીલ વિવાદ ઊભો થયો હોવાની ચર્ચાઓ થઇ…
- ઇન્ટરનેશનલ
ભારતે હાફિઝ સઇદના પ્રત્યાર્પણની માગ કરી, પાક મીડિયાનો દાવો
ઇસ્લામાબાદઃ મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકી હાફિઝ સઇદને લઈને પાકિસ્તાની મીડિયાએ મોટો દાવો કર્યો છે. PAK મીડિયાએ દાવો કર્યો છે કે ભારતે પાકિસ્તાન પાસે આતંકી હાફિઝ સઈદને ભારતને સોંપવાની માંગ કરી છે. ત્યાંના મીડિયા અનુસાર, ભારત સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય પાસે…
- આપણું ગુજરાત
ગુજરાતના નાટ્ય કલાકારો માટે ખુશ ખબર, NSD અમદાવાદમાં રેપર્ટરી શરુ કરશે
અમદાવાદ: દિલ્હી સ્થિત દેશની પ્રતિષ્ઠિત નાટ્ય શિક્ષણ સંસ્થા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા(NSD) પ્રથમ વાર તેના કેમ્પસ બહાર અમદાવાદમાં રેપર્ટરીનું આયોજન કરવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ રેપર્ટરીના આયોજન માટે ગુજરાત યુનિવર્સિટી (GU) સાથે મંત્રણા ચાલી રહી છે. આ રેપર્ટરી ગુજરાતના…
- નેશનલ
ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં યુપી મહારાષ્ટ્ર કરતા આગળ….
લખનઉ: ઉત્તર પ્રદેશે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં મહારાષ્ટ્ર કરતા પણ આગળ નીકળી ગયું છે. માત્ર એક વર્ષમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનની લગભગ ત્રણ ગણું વધી ગયું છે. જો આપણે પાંચ વર્ષની વાત કરીએ તો યુપીના લોકોએ છ ગણી ઝડપે ડિજિટલ બેન્કિંગ અપનાવ્યું છે. માથાદીઠ…
- મનોરંજન
Happy Birthday: ઉદ્યોગજગતમાં ભારતનો ડંકો વગાડનાર બે દિગ્ગજોના આજે જન્મદિવસ
આપણે દેશમાં આજે પણ ઉદ્યોગપતિઓનું નામ પડે એટલે અમુક કહેવાતા બુદ્ધિજીવીઓ અને સમાજ સુધારકોના મોઢાં મચકોડાઈ જાય છે. ખેતી એ ચોક્કસ ભારતનો આત્મા છે અને તેના પર હજારો પરિવારો અને મૂંગા જીવો નભે છે, પરંતુ ઔદ્યોગિક વિકાસ વિના પણ કોઈ…
- નેશનલ
દરેક સૈનિક પરિવારના સભ્ય સમાન છેઃ રાજનાથ સિંહે કહી આ વાત
જમ્મુઃ કેન્દ્રીય સરંક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે જમ્મુના પ્રવાસે છે. રક્ષા પ્રધાનની આ મુલાકાત પૂંચમાં સેનાના વાહનો પર આતંકવાદીઓ દ્વારા ઓચિંતા હુમલામાં ચાર જવાનોના શહીદ થયાના થોડા દિવસો બાદ યોજાઈ હોવાથી ચર્ચાનો વિષય છે. જમ્મુ પહોંચતા જ સિંહે કહ્યું કે…
- ઇન્ટરનેશનલ
“ગો બેક ટૂ પાકિસ્તાન…”, ન્યૂયોર્કમાં ભારતીય મૂળના પરિવાર સાથે ગેરવર્તન
ન્યૂયોર્ક: અમેરિકાના ન્યૂયોર્કમાં ભારતીય મૂળના એક પરિવાર સાથે ગેરવર્તનની ઘટના બની હતી. એક અખબારી એહવાલ અનુસાર પીડિત પરિવારે 22 મહિના પહેલા બેંકની હરાજી દરમિયાન ઘર ખરીદ્યું હતું. પરંતુ છેલ્લા બે વર્ષથી તેઓ આ ઘરમાં પ્રવેશી શક્યા નથી. કારણ કે આ…
- આમચી મુંબઈ
બર્થડેના એક દિવસ પહેલાં જ ભારતના આ ઉદ્યોગપતિને મળી બેસ્ટ ગિફ્ટ…
મુંબઈઃ 28મી ડિસેમ્બરના એટલે કે આવતીકાલે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ રતન ટાટાનો જન્મદિવસ છે પણ જન્મદિવસના એક દિવસ પહેલાં જ તેમને સ્પેશિયલ ગિફ્ટ મળી ગયું છે અને આ ગિફ્ટ મળતાની સાથે જ જ તેમણે એક રોકોર્ડ કરી દીધો છે. આવો…
- મહારાષ્ટ્ર
12મી જાન્યુઆરીએ વડા પ્રધાન મોદી નાસિકની મુલાકાતે: અહીંથી થશે ભાજપના પ્રચારનો શ્રી ગણેશ
નાસિક: કેન્દ્ર સરકાર તરફથી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે આવનારી 12મી જાન્યુઆરીના રોજ નાસિકમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુવાઓનું માર્ગદર્શન કરશે. આ માધ્યમથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં લોકસભાની ચૂંટણીના પ્રચારનો…
- નેશનલ
રામલલાના મોસાળથી અયોધ્યા આવશે 3000 મેટ્રિક ટન ચોખા, ભંડારાના પ્રસાદમાં થશે ઉપયોગ
છત્તીસગઢ: અયોધ્યામાં તૈયાર થઇ રહેલા ભવ્ય શ્રીરામ મંદિરના ઉદ્ઘાટનની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાનાર છે, અને આ સમારોહમાં દેશના દરેક ખૂણામાંથી કોઇને કોઇ ચીજવસ્તુ ભગવાનના ચરણોમાં સમર્પિત થઇ રહી છે, દાનની સરવાણી વહી રહી…