- આપણું ગુજરાત
કોળીયાકમાં ભાદરવીના મેળામાં હૈયે હૈયું દળાયું, હજારો ભાવિકોએ કર્યુ પવિત્ર સમુદ્ર સ્નાન
ભાવનગરઃ કોળીયાક ગામે સમુદ્રમાં બિરાજમાન પાંડવ કાલિન ઐતિહાસિક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં રવિવાર સાંજથી પ્રારંભ થયેલા ભાતીગળ લોક મેળાનું આજે સવારે સમુદ્ર સ્નાન સાથે સમાપન થયું હતું. આજે સોમવતી અમાસના પર્વે દૂર દૂરથી સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પહોંચી મહાદેવના દર્શન કરી સમુદ્રમાં…
- નેશનલ
મમતા બેનરજીને આસામમાં ફટકોઃ પાર્ટીના પ્રમુખે ટીએમસીને કર્યું બાય બાય
દિબ્રુગઢઃ પૂર્વોત્તર રાજ્યોમાં મણીપુર, પશ્ચિમ બંગાળ અને આસામ ચર્ચામાં રહે છે, જેમાં આજે આસામ સ્થિત તૃણમુલ કોંગ્રેસના પ્રમુખે રાજીનામું આપીને પક્ષને સૌથી મોટો ફટકો આપ્યો છે. આસામ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)ના અધ્યક્ષ રિપુન બોરાએ આજે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.…
- મહારાષ્ટ્ર
આ વર્ષે કાશ્મીરમાં ઉજવાશે ગણેશોત્સવ, પુણેથી મૂર્તિઓ રવાના
પુણેઃ મહારાષ્ટ્રના સાંસ્કૃતિક શહેર પુણેમાં ‘સાર્વજનિક ગણેશોત્સવ’ની જાહેર ઉજવણીનો ખ્યાલ જન્મ્યો હતો, જે સમગ્ર મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવશે. આ વખત સતત બીજા વર્ષે કાશ્મીરમાં ગણેશોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી થશે.પુણેના સાત અગ્રણી ગણેશ મંડળોની પહેલથી ઉત્તરીય કેન્દ્રશાસિત…
- સ્પેશિયલ ફિચર્સ
અહીં નદીમાંથી હીરા મેળવીને લોકો બની રહ્યા છે Crorepati…
દરેક વ્યક્તિના મનના કોઈ ખૂણે એવી ઈચ્છા તો હોય જ છે કે તે કરોડપતિ હોય, તેની પાસે એટલો પૈસો હોય કે તે અને તેની આગામી પેઢીઓ આરામથી બેસીને ખાય તો ય પૈસો ના ખૂટે. પરંતુ લાખ રૂપિયાનો સવાલ તો એ…
- મહારાષ્ટ્ર
ભૂતપિશાચ ભગાવવાને બહાને ચાર પર બળાત્કાર: ઢોંગીબાબાને 20 વર્ષની કેદ
નાગપુર: નાગપુરમાં કિશોરીને ભૂતપિશાચની બાધા હોવાથી 21 દિવસ ધાર્મિક પૂજા કરવાને બહાને કિશોરી, તેની માતા, મામી અને દાદી પર બળાત્કાર ગુજારવાના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે ઢોંગીબાબા ધર્મેન્દ્ર વિઠોબા નિનાવે ઉર્ફે દુલેવાદે બાબા (50)ને દોષી ઠેરવીને 20 વર્ષની કેદ ફટકારી હતી.નાગપુરમાં…
- મહારાષ્ટ્ર
પુણેમાં ઘરની માલિકીનો વિવાદ: બહેનની હત્યા બાદ મૃતદેહના ટુકડા કરી નદીમાં ફેંક્યા: ભાઇ-ભાભીની ધરપકડ
પુણે: પુણેમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલા ઘરની માલિકીના વિવાદમાં 48 વર્ષની બહેનની હત્યા કર્યા બાદ મૃતદેહના ટુકડા કરીને નદીમાં ફેંકવા બદલ ભાઇ-ભાભીની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.પોલીસે શનિવારે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ અશફાક ખાન અને તેની પત્ની હમીદા…
- સ્પોર્ટસ
હિટમૅન રોહિત શર્માનું વેકેશન પૂરું, પ્રૅક્ટિસ શરૂ
મુંબઈ: ભારતના ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન રોહિત શર્માને બીસીસીઆઇએ પાંચમી સપ્ટેમ્બરે શરૂ થનારી દુલીપ ટ્રોફીમાંથી આરામ આપ્યો છે, પરંતુ હિટમૅને બાંગ્લાદેશ સામે ઘરઆંગણે 19મી સપ્ટેમ્બરે શરૂ થનારી ટેસ્ટ-શ્રેણી માટે અત્યારથી જ પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે.પરિવાર સાથે યુરોપના પ્રવાસે જઈ…
- આમચી મુંબઈ
MVA VS Mahayuti: શિવાજી મહારાજની પ્રતિમા તૂટવા મુદ્દે મુંબઈમાં વિરોધ પ્રદર્શન, વિપક્ષના સરકાર પર આકરા પ્રહારો, જાણો કોણે શું કહ્યું?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાના કારણે મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવ્યો છે અને આ મુદ્દે રાજકારણ ગરમાતું જાય છે. રવિવારે આ ઘટનાનો વિરોધ કરવા માટે તેમ જ મહાયુતિની સરકારને ઘેરવા માટે વિપક્ષો દ્વારા વિશાળ ‘સરકારને જૂતા…
- મનોરંજન
કંગના રનૌતે ફરી છંછેડયા અભિનેત્રી અને સાંસદ જયા અમિતાભ બચ્ચનને, કહ્યું કે…
ખૂબ જ સારા અભિનેત્રી અને સાંસગ જયા બચ્ચન થોડા દિવસો પહેલા સમાચારોમાં ચમક્યા હતા. રાજ્યસભામાં તેમને સ્પીકર દ્વારા જયા અમિતાભ બચ્ચન સંબોધવામાં આવતા તે વિફર્યા હતા અને આને સ્ત્રી સ્વતંત્રતા સાથે જોડી દેતા વિવાદ થયો હતો. હવે અભિનેત્રી અને બોલવામાં…
- આપણું ગુજરાત
દુષ્કર્મ કેસમાં સજા સ્થગિત કરવા આસારામની અરજી પર ગુજરાત હાઇકોર્ટની મનાઈ
ગાંધીનગર: 2013 ના બળાત્કારના મામલામાં જેલની સજા ભોગવી આસારામ દ્વારા સજાને સ્થગિત કરવાની અરજીને ફગાવી દેવામાં આવી છે. આસારામ દ્વારા અરજીમાં તેને મળેલી આજીવન કેદની સજાને સ્થગિત કરવાની માંગ કરી હતી. જો કે અરજી પર સુનાવણી દરમિયાન સજાને સ્થગિત કરવાની…