- Uncategorized
મહારાષ્ટ્રમાં 2 અલગ અલગ અકસ્માતમાં સાતનાં મોત, 16 ઘાયલ
મુંબઈ-જાલના: મહારાષ્ટ્રમાં અલગ અલગ અકસ્માતના બનાવોમાં સાત જણનાં મોત થયા છે, જ્યારે 16 જણને ઈજા પહોંચી હતી. જાલના જિલ્લાના બીડ માર્ગ પર બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો. ઓવરટેક કરવાના ચક્કરમાં ટ્રક બસ સાથે અથડાઇ હતી જેમાં છ…
- નેશનલ
વૈશ્વિક સાયબર સુરક્ષા સૂચકાંક 2024માં ભારતે હાંસલ કર્યો ટાયર 1 દરજ્જો
ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (આઇટીયુ) દ્વારા પ્રકાશિત ગ્લોબલ સાયબર સિક્યોરિટી ઇન્ડેક્સ (જીસીઆઇ) 2024માં ભારતે ટોચનું ટાયર એટલે નંબરનો 1 દરજ્જો હાંસલ કરીને સાયબર સુરક્ષા પ્રયાસોમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. 100માંથી 98.49ના નોંધપાત્ર સ્કોર સાથે ભારત ‘રોલ-મોડલિંગ’ દેશોની હરોળમાં સામેલ…
- સ્પોર્ટસ
અશ્વિન-જાડેજાના અનુગામી કોણ બની શકે? અક્ષર પટેલ, માનવ સુથાર કે પછી વૉશિંગ્ટન સુંદર?
ચેન્નઈ: ટીમ ઇન્ડિયાને બહુ ઓછા ઑલરાઉન્ડર મળ્યા છે અને એમાં પણ કોઈ સ્પિનર જો ઑલરાઉન્ડરની શાનદાર ભૂમિકા ભજવે તો સોનામાં સુગંધ ભળે. ચેન્નઈમાં રમાતી બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતને એકસાથે બે સ્પિન-ઑલરાઉન્ડરનો લાભ મળી રહ્યો છે. રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર…
- મનોરંજન
આ ફેમસ એક્ટ્રેસના પિતાએ કહ્યું જો તું અસફળ નહીં થાય તો હું… , વર્ષો બાદ કર્યો ચોંકાવનારો ખુલાસો…
બોલીવૂડની બબલી ગર્લ આલિયા ભટ્ટ (Alia Bhatt)એ પોતાના ફિલ્મી કરિયરમાં બોક્સ ઓફિસ પર બ્રહ્માસ્ત્ર, ગંગુબાઈ કાઠિયાવાડી, ડાર્લિંગ્સ, હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, બદ્રીનાથ કી દુલ્હનિયા સહિત અનેક સુપરહિટ ફિલ્મો આપી છે અને હાલમાં એક્ટ્રેસ તેની અપકમિંગ ફિલ્મ જિગરાને કારણે લાઈમલાઈટમાં છે.…
- નેશનલ
વિશ્વકર્મા યોજના’ની મૂળ ભાવના ‘સન્માન, સમર્થન અને સમૃદ્ધિ’ છેઃ PM Modi
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં વર્ધામાં રાષ્ટ્રીય પ્રધાનમંત્રી વિશ્વકર્મા કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ‘આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ’ યોજના અને ‘પુણ્યશ્લોક અહલ્યાદેવી હોલકર વિમેન સ્ટાર્ટઅપ સ્કીમ’ લોંચ કરી હતી. તેમણે પ્રધાનમંત્રી વિશ્વકર્મા લાભાર્થીઓને પ્રમાણપત્રો અને લોન જાહેર કરી હતી તથા…
- આપણું ગુજરાત
દાહોદમાં સ્કૂલના કમ્પાઉન્ડમાંથી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો, વાલીઓમાં ફફડાટ
અમદાવાદઃ દાહોદના સીંગવડના તોરણીમાં પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. તોરણી પ્રાથમિક શાળામાંથી વિદ્યાર્થિનીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો. શાળાનથી છૂટ્યા બાદ બાળકી મોડે સુધી બાળકી ઘરે ના પહોંચતા પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા.…
- વેપાર
ફેડરલનાં ઊંચા રેટ કટને પગલે વિશ્ર્વ બજાર પાછળ સોનામાં રૂ. ૨૨૦ની અને ચાંદીમાં રૂ. ૧૯૪ની આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ૫૦ બેસિસ પૉઈન્ટના રેટ કટ સાથે નાણાનીતિ હળવી કરવાની શરૂઆત કરતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ૧.૨ ટકાની તેજી સાથે વિક્રમ સપાટીની નજીક પ્રવર્તી રહ્યા હતા અને ચાંદીના ભાવ ૩.૫૦ ટકા…
- મનોરંજન
Aishwarya સાથે એ બધું મારી આંખો સામે થતું રહ્યું અને… Amitabh Bachchanએ કેમ આવું કહ્યું?
બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. એમાં પણ જ્યારથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં જ્યારથી બચ્ચન પરિવાર અને ઐશ્વર્યાએ દીકરી આરાધ્યા સાથે અલગ અલગ…