- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી-20 મેચ માટે ઇગ્લેન્ડે જાહેર કરી પ્લેઇંગ ઇલેવન, ત્રણ ખેલાડીઓ કરશે ડેબ્યૂ
લંડનઃ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરીઝની શરૂઆત બુધવારથી થઇ રહી છે. સીરિઝની પ્રથમ મેચ સાઉથમ્પટનમાં રમાશે. ઈંગ્લેન્ડે આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. ટીમની જાહેરાત કરતી વખતે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે…
- મનોરંજન
અત્યાર સુધી તમે ચોક્કસ જ નહીં જોયો હોય Jr. NTRનો આ ખૂંખાર… એક વખત જોઈ લેશો તો…
લાંબા સમયથી દર્શકો જે ફિલ્મની રાહ જોઈ જઈ રહ્યા હતા એ જુનિયર એનટીઆર સ્ટારર દેવરા પાર્ટ-1નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. દર્શકો લાંબા સમયથી આ ફિલ્મની એક ઝલક જોવા માટે આતુક હતા. ટ્રેલરમાં જુનિયર એનટીઆરનું એકદમ પાવરપેક પર્ફોર્મન્સ જોવા મળે…
- મહારાષ્ટ્ર
પુત્રની કારના અકસ્માત માટે બાવનકુળેને લક્ષ્ય બનાવવા અયોગ્ય: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું હતું કે પુત્રની કારના અક્સમાત માટે ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેને લક્ષ્ય બનાવવાનું યોગ્ય નથી.ભાજપના પ્રદેશાધ્યક્ષના પુત્ર સંકેત બાવનકુળેની ઓડી કારના ડ્રાઈવરની સોમવારે રાતે ધરપકડ કરવામાં આવી હતી. આ કારે…
- નેશનલ
કોલકતા રેપ-મર્ડર કેસમાં પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની મુશ્કેલી વધી: 23 સપ્ટેમ્બર સુધી CBIની રીમાન્ડ પર
કોલકાતા: કોલકાતામાં ટ્રેઈની ડૉક્ટર સાથે થયેલા બળાત્કાર અને હત્યાના કેસમાં તપાસ કરી રહેલી CBI કોર્ટે આરજી કર મેડિકલ કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને 23 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર તેમના કાર્યકાળ દરમિયાન…
- આમચી મુંબઈ
લાડકી બહેન યોજનાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન બંધ, પણ હવે આ વાત જાણી લેજો!
મુંબઈ: રાજ્ય સરકારે જાહેર કરેલી મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના (Mukhyamantri Ladki Bahin Yojana)ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યોજના હેઠળ દર મહિને મહિલાઓના ખાતામાં 1500 રૂપિયા જમા કરાવવામાં આવશે. અત્યાર સુધીમાં જુલાઈ અને ઓગસ્ટ માટે કુલ 3000 રૂપિયા…
- નેશનલ
જો રામ લાએ હૈં…ગાનારા કન્હૈયા મિત્તલે કોંગ્રેસથી કન્ની કાપી
મુંબઈ: જાણીતાય ગાયક ક્ધહૈયા મિત્તલે હવે યુ-ટર્ન લેતાં કૉંગ્રેસમાં જવાનો ઈનકાર કરી દીધો છે. પ્રશંસકોની ટીકાઓને પગલે તેમણે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મિત્તલે સોશિયલ મીડિયા પર બાકાયદા એક વીડિયો શેર કરીને પોતાના પ્રશંસકોની માફી પણ માગી…
- નેશનલ
ગણેશ વિસર્જન પહેલા કરો આ કામ, વિધ્નહર્તા કરશે દુઃખડા દૂર
દેશમાં ઠેર ઠેર ગણેશોત્સવની ધૂમધામ છે. લોકો ઘરમાં, સોસાયટીમાં કે પછી મંડળોમાં ગણેશજીની મૂર્તિ પધરાવે છે અને તેની પૂજા વિધિ કરે છે, બાપ્પાને લાડ લડાવે છે અને પછી રડતી આંખે તેમનુ વિસર્જન કરે છે. કોઈ દોઢ દિવસ, તો કોઈ પાંચ,…