- મનોરંજન
અભિનેત્રી શર્લિન ચોપરાએ કંઈક કર્યું કે સોશિયલ મીડિયામાં તસવીરોએ મચાવી ધમાલ
મુંબઈ: બોલીવુડની અમુક અભિનેત્રીઓ હંમેશા જ વિવાદોના કારણે ચર્ચામાં રહેતી હોય છે પછી તે કોઇ વિવાદાસ્પદ નિવેદન હોય, વિચિત્ર કપડાં હોય કે પછી કોઇ પબ્લિસિટી સ્ટન્ટ. શર્લિન ચોપરાનું નામ પણ આ અભિનેત્રીઓની હરોળમાં જ સ્થાન પામે છે, કારણ કે તે…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે સમાચારઃ આ બે લાઈનમાં રહેશે વિશેષ નાઈટ બ્લોક
મુંબઈઃ મધ્ય રેલવેમાં રેલવે ટ્રેકના મેઈન્ટેનન્સ માટે બે દિવસ વિશેષ નાઈટ પાવર અને ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. મધ્ય રેલવેના અપ અને ડાઉન ટ્રાન્સ-હાર્બર લાઇન અને છટ્ઠી લાઇન સહિત થાણે સ્ટેશન (ચાંદની બંદર પબ્લિક એફઓબી) પર ગર્ડર દૂર કરવા માટે ખાસ…
- આમચી મુંબઈ
Local Trainમાં સિનિયર સિટિઝન માટે અલગ કોચ મુદ્દે રેલવેએ હાઈ કોર્ટને શું કહ્યું, જાણો?
મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા વરિષ્ઠ નાગરિકોને થતી હાલાકીને દૂર કરવા માટે હવે લોકલ ટ્રેનના એક લગેજ ડબ્બાને વરિષ્ઠ નાગરિકો માટેનો સ્વતંત્ર કોચ બનાવવાનો નિર્ણય રેલવે પ્રશાસને લીધો છે, પરંતુ આ કાર્યમાં થઇ રહેલા વિલંબ પર હાઇ કોર્ટે નારાજગી…
- જૂનાગઢ
ભાજપના ‘ગઢની રાંગ’ પરથી જૂનાગઢમાં ખરે છે કાંગરા: નવી સનસનાટી
જુનાગઢ: જુનાગઢના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂકેલા જવાહર પેથલજી ચાવડા હવે ફરી ચર્ચામાં છે. આ પહેલા પોરબંદરથી મનસુખ માંડવિયાની સાંસદ તરીકેની જીત બાદ તેની સામે જવાહર ચાવડાએ બાંયો ચડાવી હતી. જ્યારે હવે આ જુનાગઢમાં ભાજપના કાર્યાલયના જમીન…
- Uncategorized
ધુળેમાં ઘરમાંથી દંપતી, બે સંતાનના કોહવાયેલા મૃતદેહ મળ્યા
મુંબઈ: ધુળેમાં ઘરમાંથી ગુરુવારે દંપતી અને તેમના બંને સંતાનના કોહવાયેલા મૃતદેહ મળી આવતાં રહેવાસીઓમાં ખળભળાટ મચી ગયો હતો.અહીંના પ્રમોદનગર વિસ્તારમાંની સમર્થ કોલોનીમાં ગુરુવારે સવારે 11 આ ઘટના પ્રકાશમાં આવી હતી. અહીંના બંગલોમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હોવાની ફરિયાદ પડોશીઓએ કર્યા…
- આમચી મુંબઈ
વિસર્જન સરઘસ પર પથ્થરમારામાં પાંચ જણ જખમી: 15ની ધરપકડ
છત્રપતિ સંભાજીનગર: ગણપતિ વિસર્જન વખતે ગુલાલ નાખવા પરથી થયેલા વિવાદમાં છત્રપતિ સંભાજીનગરમાં વિસર્જન સરઘસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ત્રણ મહિલા સહિત પાંચ જણ ઘવાતાં પોલીસે 15 જણની ધરપકડ કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની રાતે 11.30 વાગ્યાની…
- Uncategorized
કૌન બનેગા સીએમ? બાળાસાહેબ થોરાતના નિવેદન MVAમાં બાદ CM પદ માટેની ખેંચતાણ જગજાહેર
મુંબઈ: એક બાજુ ઉદ્ધવ ઠાકરે દિલ્હી ગયા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા ત્યાર બાદ તે મુખ્ય પ્રધાન બનવા માગતા હોવાના અહેવાલો વહેતા થયા હતા ત્યારે હવે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના જ મુખ્ય પ્રધાન બનશે…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેએ શરુ કર્યું મોટું અભિયાન, કહ્યું મુંબઈના રિયલ હીરો છો…
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2014માં શરૂ કરવામાં આવેલા સ્વચ્છ ભારત અભિયાન બાદ સ્વચ્છતા બાબતે એક ચળવળ ઊભી થઇ હોવાનું કહી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યસ્તરીય સ્વચ્છતા એ જ સેવા અભિયાનનો શુભારંભ કર્યો હતો. તેમણે સ્વચ્છ ભારત અભિયાનની પ્રશંસા…
- સ્પોર્ટસ
આર. અશ્વિને ચેન્નઈમાં પિતાની હાજરીમાં ફટકારી યાદગાર છઠ્ઠી ટેસ્ટ-સેન્ચુરી
ચેન્નઈ: ભારતના ટેસ્ટ-સ્પેશિયલ ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિને અહીં આજે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટના પ્રારંભિક દિવસને યાદગાર બનાવી દીધો હતો. તેણે પિતાની હાજરીમાં છઠ્ઠી ટેસ્ટ-સદી ફટકારી હતી. તેણે પીઢ બાંગ્લાદેશી ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસનના બૉલમાં એક રન લીધો એ સાથે તેણે એક હાથમાં હેલ્મેટ…
- આમચી મુંબઈ
પત્નીના પ્રેમીની ગળું ચીરી હત્યા: પતિ સહિત બે કલ્યાણમાં પકડાયા
થાણે: પુણેમાં પત્નીના પ્રેમીની ગળું ચીરી કથિત હત્યા કરી ફરાર થઈ ગયેલા પતિ સહિત બે જણને પોલીસે થાણે નજીકના કલ્યાણ ખાતેથી પકડી પાડ્યા હતા.ડોમ્બિવલીના માનપાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર વિજય કડબનેએ જણાવ્યું હતું કે બુધવારે પકડાયેલા બન્ને આરોપીની ઓળખ રાજુકુમાર…