- જૂનાગઢ
ભાજપના ‘ગઢની રાંગ’ પરથી જૂનાગઢમાં ખરે છે કાંગરા: નવી સનસનાટી
જુનાગઢ: જુનાગઢના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂકેલા જવાહર પેથલજી ચાવડા હવે ફરી ચર્ચામાં છે. આ પહેલા પોરબંદરથી મનસુખ માંડવિયાની સાંસદ તરીકેની જીત બાદ તેની સામે જવાહર ચાવડાએ બાંયો ચડાવી હતી. જ્યારે હવે આ જુનાગઢમાં ભાજપના કાર્યાલયના જમીન…
- Uncategorized
ધુળેમાં ઘરમાંથી દંપતી, બે સંતાનના કોહવાયેલા મૃતદેહ મળ્યા
મુંબઈ: ધુળેમાં ઘરમાંથી ગુરુવારે દંપતી અને તેમના બંને સંતાનના કોહવાયેલા મૃતદેહ મળી આવતાં રહેવાસીઓમાં ખળભળાટ મચી ગયો હતો.અહીંના પ્રમોદનગર વિસ્તારમાંની સમર્થ કોલોનીમાં ગુરુવારે સવારે 11 આ ઘટના પ્રકાશમાં આવી હતી. અહીંના બંગલોમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હોવાની ફરિયાદ પડોશીઓએ કર્યા…
- આમચી મુંબઈ
વિસર્જન સરઘસ પર પથ્થરમારામાં પાંચ જણ જખમી: 15ની ધરપકડ
છત્રપતિ સંભાજીનગર: ગણપતિ વિસર્જન વખતે ગુલાલ નાખવા પરથી થયેલા વિવાદમાં છત્રપતિ સંભાજીનગરમાં વિસર્જન સરઘસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ત્રણ મહિલા સહિત પાંચ જણ ઘવાતાં પોલીસે 15 જણની ધરપકડ કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની રાતે 11.30 વાગ્યાની…
- Uncategorized
કૌન બનેગા સીએમ? બાળાસાહેબ થોરાતના નિવેદન MVAમાં બાદ CM પદ માટેની ખેંચતાણ જગજાહેર
મુંબઈ: એક બાજુ ઉદ્ધવ ઠાકરે દિલ્હી ગયા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા ત્યાર બાદ તે મુખ્ય પ્રધાન બનવા માગતા હોવાના અહેવાલો વહેતા થયા હતા ત્યારે હવે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના જ મુખ્ય પ્રધાન બનશે…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેએ શરુ કર્યું મોટું અભિયાન, કહ્યું મુંબઈના રિયલ હીરો છો…
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2014માં શરૂ કરવામાં આવેલા સ્વચ્છ ભારત અભિયાન બાદ સ્વચ્છતા બાબતે એક ચળવળ ઊભી થઇ હોવાનું કહી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યસ્તરીય સ્વચ્છતા એ જ સેવા અભિયાનનો શુભારંભ કર્યો હતો. તેમણે સ્વચ્છ ભારત અભિયાનની પ્રશંસા…
- સ્પોર્ટસ
આર. અશ્વિને ચેન્નઈમાં પિતાની હાજરીમાં ફટકારી યાદગાર છઠ્ઠી ટેસ્ટ-સેન્ચુરી
ચેન્નઈ: ભારતના ટેસ્ટ-સ્પેશિયલ ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિને અહીં આજે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટના પ્રારંભિક દિવસને યાદગાર બનાવી દીધો હતો. તેણે પિતાની હાજરીમાં છઠ્ઠી ટેસ્ટ-સદી ફટકારી હતી. તેણે પીઢ બાંગ્લાદેશી ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસનના બૉલમાં એક રન લીધો એ સાથે તેણે એક હાથમાં હેલ્મેટ…
- આમચી મુંબઈ
પત્નીના પ્રેમીની ગળું ચીરી હત્યા: પતિ સહિત બે કલ્યાણમાં પકડાયા
થાણે: પુણેમાં પત્નીના પ્રેમીની ગળું ચીરી કથિત હત્યા કરી ફરાર થઈ ગયેલા પતિ સહિત બે જણને પોલીસે થાણે નજીકના કલ્યાણ ખાતેથી પકડી પાડ્યા હતા.ડોમ્બિવલીના માનપાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર વિજય કડબનેએ જણાવ્યું હતું કે બુધવારે પકડાયેલા બન્ને આરોપીની ઓળખ રાજુકુમાર…
- આપણું ગુજરાત
એકવર્ષમાં ગુજરાત પોલીસના 2792 કર્મચારીઓને મળી બઢતી
ગાંધીનગર: ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એક જ વર્ષમાં પોલીસ વિભાગે 2792 કર્મચારીઓને બઢતી આપી છે. વિભાગ દ્વારા સમયસર બઢતી આપીને પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો કરવામાં છે.…
- આપણું ગુજરાત
ક્ષત્રિય સમાજના સંમેલનને પહેલા ભાવનગર યુવરાજે કહ્યું “રાજકીય લાભ ખાંટવા માટે મારા પૂર્વજોનો ઉપયોગ ન કરવો”
અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા એક થયેલા ક્ષત્રિયો હવે ફરી એકવખત હવે અમદાવાદ ખાતે સંમેલન યોજીને પુનઃ સમાજને એક કરવા જઈ રહ્યા છે. સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશ્યથી આવતીકાલે 20 સપ્ટેમ્બરને શુક્રવારે અમદાવાદના ઓગણજ ગામ નજીક ગોતા ખાતે આવેલા…
- અમદાવાદ
અમદાવાદ હિટ એન્ડ રન કેસ: સિક્યોરિટી ગાર્ડને ઉડાવનાર સગીરના પિતાની ધરપકડ
અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં 14મી સપ્ટેમ્બરની રાત્રે સિક્યોરિટી ગાર્ડને ઉડાવી દેનાર સગીરના બિલ્ડર પિતાની ધરપકડ કરવામાં આવી છે. પિતાએ બર્થડે પાર્ટીમાં જવા માટે દીકરાને મર્સિડીઝ કાર આપી હતી. સગીરે પુરપાટ વેગે કાર ચલાવી એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો હતો. પોલીસે…