- આમચી મુંબઈ
ઉત્તન-વિરારની વચ્ચે પંચાવન કિલોમીટરનો સાગર સેતુ બનશે
મુંબઈઃ વર્સોવા-વિરાર સમુદ્રી પુલને રદ કર્યા પછી, માત્ર ઉત્તન (ભાયંદર-વિરાર) વચ્ચે સમુદ્રી પુલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેથી હવે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી આ પંચાવન કિલોમીટર (એક્સપ્રેસ વે સહિત) દરિયાઈ પુલ માટે નવેસરથી સંભવિતતા અભ્યાસ કરવા જઈ રહી…
- નેશનલ
કૉંગ્રેસનો એજેન્ડા સાથી પક્ષોને યુઝ એન્ડ થ્રો: વડા પ્રધાન મોદી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમરાવતી (આંધ્ર પ્રદેશ): કૉંગ્રેસ અને તેના ‘ઈન્ડિયા’ ગઠબંધનના સાથીઓની ઝાટકણી કાઢતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે સૌથી જૂની પાર્ટીનો એક જ એજેન્ડા છે, સાથી પક્ષોને વાપરો અને ફેંકો (યુઝ એન્ડ થ્રો).એનડીએની પાલનાડુ જિલ્લાના બોપ્પુડીમાં ચૂંટણી…
- નેશનલ
CAA વિરૂધ્ધ કેરળ સરકાર પહોંચી સુપ્રીમમાં, કાયદાને ‘ગેરબંધારણીય’ ગણાવી સ્ટે મુકવાની કરી માંગ
કેન્દ્રની મોદી સરકારે નાગરિક્તા સંસોધન કાયદો 2019 સંસદમાંથી પસાર થયાને લગભગ 4 વર્ષ બાદ કાયદાના નિયમો અંગેનું નોટિફિકેશન 11 માર્ચના રોજ જાહેર કર્યું ત્યારથી તેને લઈને વિરોધ શરૂ થયો છે. સરકારે નોટિફિકેશન જાહેર કર્યા બાદ આ કાયદાના અમલનો માર્ગ ચોખ્ખો…
- મનોરંજન
રંભાની દીકરીની સુંદરતાએ મોહી લીધા, યૂઝરે લખ્યું મા કરતા દીકરી ચઢિયાતી
મુંબઈ: બૉલીવૂડમાં અનેક સ્ટાર અને સ્ટારકિડ્સની ચર્ચા તેમની સ્ટાઈલ અને ફેશનને લઈ ચર્ચામાં રહે છે, જેમાં મા અને દીકરીની જોડી ફિલ્મોમાં પણ ધૂમ મચાવતી હોય છે. અભિનેત્રી શ્રી દેવીની દીકરી જહાન્વી કપૂર પણ તેની ફિલ્મોને લીધે લાઇમલાઇટમાં રહે છે, 90ના…
- સ્પોર્ટસ
રવિ શાસ્ત્રી દિલ્હીમાં સ્મૃતિ મંધાનાના નામની હજારો પ્રેક્ષકોની બૂમો સાંભળીને છક થઈ ગયા
નવી દિલ્હી: અહીં વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની બીજી સીઝનની ફાઇનલના એક કલાક પહેલાં દિલ્હી ગેટ મેટ્રો સ્ટેશન ખાતે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની ટીમના અસંખ્ય ચાહકોએ ‘આરસીબી…આરસીબી’ની બૂમો પાડીને સ્ટેશન ગજાવી મૂક્યું હતું. એ તો ઠીક, પણ મૅચ સાડાસાતે શરૂ થઈ એના…
- નેશનલ
Loksabha Election: રાષ્ટ્રપતિને ચૂંટણીની તારીખોનું નોટિફિકેશન મંજૂરી માટે ભલામણ કરી
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)ને લઇને કેન્દ્ર સરકારે રવિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ચૂંટણી પંચની ભલામણ મોકલીને સાત તબક્કાની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.ચૂંટણી પંચની ભલામણ અનુસાર 19 એપ્રિલે 102 બેઠકો પર પ્રથમ તબક્કાનું…
- નેશનલ
લોકસભા ચૂંટણી: 19 માર્ચે કોંગ્રેસ જાહેર કરી શકે છે ચૂંટણી ઢંઢેરો, ખડગેએ PM મોદી પર કર્યો આ કટાક્ષ
લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections 2024) જાહેર થયા બાદ કોંગ્રેસ પાર્ટી હવે તેનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં લાગી ગઈ છે. આગામી 19 માર્ચે નવી દિલ્હી ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટી(Congress Working Committee)ની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં કોંગ્રેસના નેતાઓ પાર્ટ માટે…
- મનોરંજન
Nepotismને લઈને Orryએ આ શું કહ્યું?
બોલીવૂડના સ્ટાર કિડ્સના મનપસંદ Orry ઉર્ફે Orhaan Avatrmani દર થોડા સમયે કોઈને કોઈ કારણસર લાઈમ લાઈટમાં આવતો હોય છે. હાલમાં જ Orry ગુજરાતના જામનગર ખાતે યોજાયેલા Anant Ambani અને Radhika Merchantના પ્રી-વેડિંગ ફંક્શનમાં જોવા મળ્યો હતો અને એ સમયે તેણે…
- આમચી મુંબઈ
‘મી પુન્હા યેઈન’ ફરી આ મુદ્દે ફડણવીસે આપ્યું મહત્ત્વનું નિવેદન, કોના પર તાક્યું નિશાન?
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે 2019ની ચૂંટણીમાં પોતાની પંચ લાઇન ‘મી પુન્હા યેઈન’ એટલે ‘હું પાછો આવીશ’ ઉપર મજાક કરવામાં આવી રહી હતી અને તેમની હાંસી ઉડાવાઇ રહી હતી તે વાતને યાદ કરીને મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.તેમણે…
- આપણું ગુજરાત
પ્રવાસીઓ… ગાંધીધામ થી આવનારી- જનારી ટ્રેનોના સંચાલનમાં થયેલા ફેરફારને જાણી લો
અમદાવાદ : પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના ગાંધીધામ અને ગાંધીધામ કેબિન વચ્ચે નૉન ઈન્ટરલૉકિંગ કામના કારણે 19 માર્ચ 2024 થી 22 માર્ચ 2024 સુધી બ્લોક લેવામાં આવ્યો છે જેને લીધે ગાંધીધામ આવનારી/જનારી ટ્રેનો પ્રભાવિત રહેશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો જાણી લો…