- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં પત્રકારોના કલ્યાણ માટે કોર્પોરેશનની રચના
મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે ગુરુવારે રાજ્યમાં પત્રકારો અને અખબાર વિક્રેતાઓ માટે બે અલગ-અલગ કોર્પોરેશન સ્થાપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.મુખ્ય પ્રધાનની કચેરી તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બંને કોર્પોરેશન પત્રકારો અને અખબાર વિક્રેતાઓના કલ્યાણ માટે કામ કરશે.અત્યારે રાજ્ય સરકાર નિવૃત્ત…
- આપણું ગુજરાત
રાપરમાં યુવતી પર દુષ્કર્મ આચરનારો નરાધમ મોબાઈલ લોકેશનના આધારે ઝડપાયો
ભુજઃ ગુજરાત સહિત રાજ્યમાં હાલ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે. આ દરમિયાન કેટલીક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને લઈ રાજ્યમાં બહેન-દીકરીઓ સલામત હોવાના બણગાં ફૂંકતા તંત્ર પર સવાલો ઉભા થયા છે. વડોદરા અને સુરતમાં નવરાત્રી દરમિયાન બનેલી દુષ્કર્મની ઘટનાની…
- નેશનલ
અલવિદાઃ રતન ટાટાને અંતિમ વિદાય આપવા પહોંચ્યા નાના ભાઈ….
મુંબઇઃ એક વાર રતન ટાટાએ તેમના બાળપણની તસવીરો શેર કરતા લખ્યું હતું કે એ ઘણા ખુશીના અને મોજમજાના દિવસો હતા જ્યારે હું, મારો ભાઇ જિમી અને અમારો પાળતું શ્વાન હતો. આજે જ્યારે રતન ટાટા તેમની જીવનની આખરી સવારીએ નીકળ્યા ત્યારે…
- નેશનલ
રતન ટાટાના અંતિમસંસ્કારમાં જોવા મળ્યા આ ૪ ખાસ લોકો, સોશિયલ મીડિયા જીત્યું લોકોનું દિલ
ટાટા સન્સના ચેરમેન રતન ટાટાનું બુધવારે રાત્રે શહેરની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ૮૬ વર્ષની વયે અવસાન થયું હતું. આ પછી, રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલા દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના પાર્થિવ દેહને આજે સવારે મુંબઈના નરીમાન પોઈન્ટ ખાતેના એનસીપીએ લૉનમાં લાવવામાં આવ્યો હતો. અંતિમસંસ્કાર પહેલા…
- આપણું ગુજરાત
દુષ્કર્મોની ઘટનાઓને લઈને વિપક્ષે સરકાર પર ધોયા માછલાં: ગૃહમંત્રીના રાજીનામાની માંગ
અમદાવાદ: રાજ્યમાં નવરાત્રીની ઉજવણીને લઈને આખી રાતની છૂટછાટનો નિર્ણય આપીને જશ ખાટનારા રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી નવરાત્રીના પર્વ દરમિયાન જ રાજ્યમાં બનેલી બળાત્કારની ઘટનાઓને પગલે ભીંસમાં આવી ગયા છે. રાજ્યમાં દાહોદ, વડોદરા, સુરતમાં બનળી ઘટનાઓને લઈને રાજ્યમાં ખૂબ જ…
- સ્પેશિયલ ફિચર્સ
રતન ટાટાની સાદગી તો એવી કે પુણેની સોસાયટીમાં આવ્યા તો કોઈને ખબર પણ ન પડી
પુણેઃ બહુ મોટા નહીં પણ કરોડપતિ બિઝનેસમેન પણ જો પાડોશમાં આવે તો લોકોને ખબર પડી જતી હોય છે. નાની એવી સોસાયટીમાં કારનો કાફલો આવે એટલે કોઈ મોટું માણસ આવ્યાની જાણ સૌને થાય, તો વિચારો કે પુણેની એક સાધારણ એવી સોસાયટીમાં…
- સ્પોર્ટસ
ઇરાની કપ જીતવા બદલ મુંબઈની ટીમને એમસીએનું એક કરોડ રૂપિયાનું ઇનામ
મુંબઈ: તાજેતરમાં અજિંક્ય રહાણેના સુકાનમાં પાંચ દિવસીય ઇરાની કપ મુકાબલામાં ચૅમ્પિયન બનેલી મુંબઈની ટીમ માટે મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (એમસીએ) દ્વારા એક કરોડનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. બીસીસીઆઇ દ્વારા આ પહેલાં જ ટીમ માટે 50 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું…
- નેશનલ
Madhya Pradesh ના ગ્વાલિયરમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, ડ્રાઈવરની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી
ગ્વાલિયરઃ મધ્યપ્રદેશના (Madhya Pradesh) ગ્વાલિયરમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહીં ટ્રેનના પાટા પર લોખંડનો સળિયો મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે રેલવે અને ગ્વાલિયર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે અજાણ્યા લોકો…
- સ્પોર્ટસ
બાંગ્લાદેશના આ ભૂતપૂર્વ કૅપ્ટને જાહેર કરી દીધી નિવૃત્તિ
નવી દિલ્હી: 139 ટી-20 ઇન્ટરનૅશનલ્સના અનુભવી અને 38 વર્ષીય ભૂતપૂર્વ બાંગ્લાદેશી કૅપ્ટન તથા ઑલરાઉન્ડર મહમુદુલ્લાએ જાહેર કર્યું છે કે તે ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચોમાંથી રિટાયર થઈ રહ્યો છે. તેણે કહ્યું હતું કે ભારત સામેની વર્તમાન સિરીઝની ત્રીજી અને છેલ્લી ટી-20 આ…