- ગોંડલ
ગણેશ જાડેજાએ હાઇકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચી
ગોંડલ: ખૂબ જ ચર્ચામાં રહેલા ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની વિરુદ્ધની ફરિયાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગણેશ જાડેજાએ હાઇકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચી છે. આ કેસમાં પોલીસ દ્વારા 4500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે અને હાઇકોર્ટમાં તેમણા…
- મનોરંજન
Sobhita Dhulipala માટે Nagarjunaએ કહી હતી એવી વાત કે…
સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ હેન્ડસમ અને ટોક ઓફ ધ ટાઉન રહેનારા એક્ટર નાગા ચૈતન્ય (Naga Chaitanya)એ આજે એક્ટ્રેસ શોભિતા ધૂલીપાલા (Sobhita Dhulipala) સાથે આજે સગાઈ કરી લીધી છે અને એના ફોટો પણ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યા…
- રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયત બની ‘કંગાળ’ અસરગ્રસ્તોને ચૂકવવાના જ પૈસા નથી
રાજકોટ: આ વર્ષે રૂ. 445 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરનાર રાજકોટ જિલ્લા પંચાયતની આર્થિક સ્થિતિ સાવ કંગાળ બની ગઈ હોય તેવી સ્થિતિ છે. કરોડોની ગ્રાન્ટ અને વહીવટો ધરાવતી રાજકોટ જિલ્લા પંચાયતનીં પાસે જિલ્લાના ભારે વરસાદના અસરગ્રસ્તોને સહાય માટે ચૂકવવાના જ…
- આપણું ગુજરાત
9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ; વધતો ફંડ અને ઘટતા લાભાર્થીઓથી ‘દાળમાં કાળું” -કોંગ્રેસ
આવતી કાલે 9 ઓગસ્ટ.વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની કેટ-કેટલીય યોજનાઓ ગરીબ અને પછાત આદિવાસીઓ માટે,તેમના ઉત્કર્ષ માટે કામ કરી રહી છે. ત્યારે કોંગ્રેસનાં પ્રવકતા પાર્થિવરાજ કઠવાડિયા એ કેટલાક સવાલો ઉઠાવતા સરકારની યોજનાઓ અને લાભાન્વિતો સુધી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 7 લાખથી વધુ બાળકો કૂપોષિત: સરકારી દાવાઓ સામે કોંગ્રેસનાં તાતાતીર
ભાજપ સરકારના દિશાવિહીન, ભ્રષ્ટ આરોગ્ય વિભાગની નીતિરીતીના કારણે તેની કિમંત ગુજરાતની જનતાને ચૂકવવી પડી રહી છે. કેમ ગુજરાતમાં સતત વધી રહેલા કુપોષણ અને ભૂખમરા સતત વધી રહ્યા છે ત્યારે બાળકો અને સગર્ભા સ્ત્રીઓના પોષણના કરોડો રૂપિયા કોણ ખાઈ ગયું ?…
- અમરેલી
લાઠીના હીરાણા ગામે તળાવમાં ડૂબવાથી બે પિતરાઇના મોત: પરિવાર શોકમગ્ન
અમરેલી: અમરેલીના લાઠી તાલુકાના હીરાણા ગામે તળાવમાં ડૂબી જવાથી બે સગા પિતરાઇ ભાઇઓના મોત થયા છે. ઢોર ચરાવવા ગયેલા ત્રણ પિતરાઇ ભાઈઓ તળાવમાં ડૂબ્યાં હતા, જો કે તેમાંથી એક બાળકનો બચાવ થયો હતો જ્યારે અન્ય બે બાળકોને મૃત જાહેર કર્યા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થાને જાપાન, જર્મનીથી વધુ મજબૂત બનાવવાનો કોણે કર્યો દાવો?
મુંબઈઃ રાજ્યના અર્થતંત્રને જાપાન અને જર્મની કરતા પણ વિશાળ તેમજ મજબૂત બનાવવા અને એ પ્રયાસમાં નિર્માણ થયેલ સંપત્તિ રાજ્યના સૌથી અંતરિયાળ ગામ સુધી પહોંચે એ દિશામાં પોતે કામ કરશે એમ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું.બુધવારે થાણેમાં મુખ્ય પ્રધાન…
- આમચી મુંબઈ
વસઈ-વિરારવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, ટ્રાફિકની સમસ્યા ઉકેલાશે
મુંબઈ: મુંબઈ નજીકના વસઈ વિરાર શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે પ્રસ્તાવિત ચાર ઓવરબ્રિજને એમએમઆરડીએ તરફથી વહીવટી મંજૂરી મળી ગઈ છે. રેલવેની મંજૂરી મળ્યા બાદ કામ શરૂ કરવામાં આવશે. આ બ્રિજ બંધાઈ ગયા બાદ વસઈવાસીઓને રાહત થશે.વસઈ વિરારનું ક્ષેત્રફળ ૩૮૦ ચોરસ…
- નેશનલ
Waqf Act Bill મુદ્દે સંસદમાં ધમાલઃ ઓવૈસીએ કહ્યું બિલ મુસ્લિમ વિરોધી અને…
નવી દિલ્હી: ભારે હોબાળા વચ્ચે સંસદમાં સરકાર તરફથી આજે વક્ફ બોર્ડમાં સુધારાની માગ કરતું બિલ રજૂ કરવામાં આવ્યું. તેની સાથે જ જેનું અનુમાન હતું તે મુજબ જ ભારે હોબાળો અને આરોપ પ્રત્યારોપ તેમજ રાજનીતિ શરૂ થઈ ગઈ હતી. વિરોધ પક્ષ…