ગણેશ વિસર્જન માટે મોબાઇલ વૅનનો રથ
મુંબઈ: પર્યાવરણને અનુકૂળ ગણેશોત્સવને પ્રોત્સાહન માટે મુંબઈ મહાનગર પાલિકા આ વર્ષે ગણેશ વિસર્જન માટે મોબાઇલ વૅનની વ્યવસ્થા કરશે. ફુલોથી સજાવેલી વૅન દરેક સોસાયટીના દરવાજે ઊભો રહેશે. મૂર્તિઓના વિધિવત્ વિસર્જનની તકેદારી મહાનગર પાલિકા રાખશે. દરેક વૉર્ડમાં મોબાઇલ વૅન ઉપલબ્ધ કરાવવામાં આવશે.મુંબઈમાં…
મોંઘવારીમાં તહેવારો કેવી રીતે ઉજવવા? નાગરિકોનો સવાલ
ખાંડના ભાવ વધવાની શક્યતામુંબઈ: દેશમાં ખાંડના અગ્રણી ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં લગભગ એક દાયકા પછી આખો ઑગસ્ટ મહિનો વરસાદ વિનાનો જવાને કારણે આગામી ઑક્ટોબર મહિનાથી શરૂ થનારી ખાંડ મોસમ ૨૦૨૩-૨૪માં રાજ્યનાં ખાંડના ઉત્પાદનમાં ચાર વર્ષનો સૌથી મોટો ૧૪ ટકા જેટલો ઘટાડો…
- આમચી મુંબઈ
એરપોર્ટ પર વિમાન તૂટી પડયું: આઠ ઘાયલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ એરપોર્ટ પર એક પ્રાઈવેટ વિમાનને અકસ્માત નડ્યો હતો. ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના થઈ છે અને આ દુર્ઘટનાને કારણે એરપોર્ટ પર લેર્િંન્ડગ અને ટેક ઓફ રોકી દેવામાં આવ્યા છે. દુર્ઘટના કયા કારણોસર થઈ છે એ અંગે…
- આમચી મુંબઈ
મુંબઈ સહિત રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય
૧૭ સપ્ટેમ્બરે મુંબઈમાં યલો, પાલઘર-થાણેમાં ઑરેન્જ ઍલર્ટ મેઘા રે મેઘા…: -એક-સવા મહિના સુધી પોરો ખાધા બાદ વરસાદ ફરી સક્રિય થયો છે. કાળા વાદળો ફરી ઘેરાયાં છે ત્યારે મરીન ડ્રાઇવ ખાતેનું આ નયનરમ્ય ચિત્ર ફોટોગ્રાફરે કચકડે કંડાર્યું હતું. (અમય ખરાડે) (અમારા…
વિધાનસભ્યોની અપાત્રતા: બે અઠવાડિયા પછી સુનાવણી
મુંબઈ: સુપ્રીમ કોર્ટે શિવસેનાના વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાનો અધિકાર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને સોંપ્યો છે. તદ્નુસાર, તેમણે શિવસેનાના તમામ વિધાનસભ્યોને નોટિસ પાઠવી હતી અને તેમને તેમની બાજુ રજૂ કરવા સૂચના આપી હતી. શિવસેનાના બંધારણનો અભ્યાસ કર્યા બાદ વિધાનસભાના અધ્યક્ષે આજે (ગુરુવારે…
- નેશનલ
પ્રાર્થના:
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પત્ની સુદેશ ધનખડ સાથે ગુરુવારે અજમેર જિલ્લાના સૂરસૂરા ગામસ્થિત વીર તેજાજી ધામ ખાતે પ્રાર્થના કરી હતી. (એજન્સી)
- નેશનલ
કરતબ:
ભારતીય હવાઈદળે ગુરુવારે લખનઊમાં બીકેટી ઍરફૉર્સ સ્ટેશન ખાતે એક કાર્યક્રમ દરમિયાન તીર જેવો આકાર બનાવી એચએએલ કિરણ વિમાન ઉડાડ્યા હતા. (એજન્સી)
- નેશનલ
સંયુક્ત કવાયત:
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગુરુવારે લખનઊમાં ઉત્તર પ્રદેશ પોલીસ કમિશનરના વડામથકે ઉત્તર પ્રદેશ પોલીસ અને નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી) દ્વારા યોજવામાં આવેલી સંયુક્ત કવાયત નિહાળી હતી. (એજન્સી)
ક્ૅન્સરના કોષોનો નાશ કરવાનવી ટૅક્નિક શોધાઇ
બેંગલૂરુ: કૅન્સરના કોષોને શોધી કાઢતી અને નાશ કરતી ટેક્નિક ભારતીય વૈજ્ઞાનિકોએ શોધી કાઢી છે. અત્રેના ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ સાયન્સના વૈજ્ઞાનિકોએ આ શોધ કરી છે. સોના અને કોપર સલ્ફાઇડના બનેલા નેનોપાર્ટિક્લ્સ સાઉન્ડ વેવ્ઝ ઉપયોગ દ્વારા કૅન્સરના કોષો શોધી શકે છે. અને…
- નેશનલ
વિપક્ષો સનાતન ધર્મનો નાશ કરવા માગે છે: મોદી
બીના (મધ્ય પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિપક્ષના જોડાણને અહંકારી ગણાવ્યું હતું અને આરોપ મૂક્યો હતો કે તે સનાતન ધર્મનો નાશ કરવા અને દેશને હજાર વર્ષની ગુલામીમાં ધકેલી દેવા માગે છે. જી-વીસ સમિટની સફળતાનો શ્રેય દેશના લોકોને જાય છે…