ગુજરાતમાં અન્ય પછાત વર્ગોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 27 ટકા અનામત આપવાનોનિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની બેઠકોમાં ઓબીસી જાતિઓની 27 ટકા અનામત આપતા ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા વિધેયક -2023ને શુક્રવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરતાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં અન્ય પછાત વર્ગોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં…
સુરત આઇ.ટી. સર્ચ
200 કરોડના રોકડ વ્યવહારો મળ્યા: પચીસ લોકર સીઝ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ડાયમંડનગરી સુરતમાં હીરા પેઢી અને જ્વેલર્સ પરના આવકવેરા વિભાગના દરોડા બાદ સતત બીજા દિવસે ચાલી રહેલા સર્ચ દરમિયાન રૂ.200 કરોડના રોકડા વ્યવહાર અને બે કરોડની રોકડ મળી છે તેમજ…
ઉધનાથી ઉપડનારી ગણપતિ સ્પેશિયલ ટે્રનોમાં લાંબું વેઇટિંગ લિસ્ટ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: આગામી 19 સપ્ટેમ્બરથી ગણેશચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રની સાથે ગુજરાતના સુરત સહિત વિવિધ શહેરોમાં ગણેશચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. જોકે, તહેવારને જોતા સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર પેસેન્જરોની અવરજવર વધી છે.…
રાજકોટમાં 10 વર્ષની બાળાએ ટ્યૂશન ક્લાસથી છુટકારો મેળવવા અપહરણનું નાટક કર્યું
રાજકોટમાં 10 વર્ષની બાળાએ ટ્યૂશન ક્લાસથી છુટકારો મેળવવા અપહરણનું નાટક કર્યું (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજકોટમાં 10 વર્ષની બાળાએ ટ્યુશન ક્લાસથી છુટકારો મેળવવા માટે પોતાનું અને બીજી એક બાળાનું અપહરણ થયું હોવાનું નાટક કરતાં પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. જોકે પોલીસ…
વડોદરામાં સ્પેનના સી 295 વિમાનોનું ઉત્પાદન થશે
અમદાવાદ: વડોદરામાં સ્પેનના સી 295 પ્રકારના 40 વિમાનોનું ઉત્પાદન થશે. ભારતીય વાયુસેનાની તાકાત વધારવા માટે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં થયેલા કરાર અન્વયે આ ઉત્પાદન થશે. આવું પહેલું વિમાન લેવા ભારતીય વાયુસેનાના પ્રમુખ આ વિમાનને રિસીવ કરવા માટે સ્પેન પહોંચીગયા છે.પ્રાપ્ત માહિતી…
પાયદસ્ત
વલસાડરોજ હોરમઝદ માહ અરદીબેહસ્ત તા. 15-9-23 મરહુમ ઓસ્તી ડોલી જહાબક્ષ સીધવા તે ઓ. જહાબક્ષ નરીમાન સીધવાના ધનિયાની. તે ફીરદોસ તથા જેસમીન મહેરનોઝ બંગલીના મંમાજી. તે મરહુમો બાનુમાય તથા નવરોઝજી અરદેશર ઇચ્છાપોરીયાના દીકરી. તે મરહુમ ધનમાય તથા નરીમાન ફરામરોઝ સીધવાના વહુમાય.…
પારસી મરણ
શહારૂખ નોશીર મોદી તે મરહુમ બેહેરોઝના ખાવીંદ. તે મરહુમ મની ને મરહુમ નોશીરના દીકરા. તે રૂકસાદ ને દાનુશના બાવાજી. તે અલીફયાના સસરા. તે મરહુમો નોશીર ને કૈસર ઇરાનીના જમાઇ. તે નરગીશ બલસારાના ભાણેજ. (ઉં. વ. 65) રે. ઠે. 1-4, રૂસ્તમ…
હિન્દુ મરણ
સ્વ. શાંતાબેન વૈકુંઠરાય કોઠારીના સુપુત્રી. સ્વ. ચંપાબેન રામજીભાઇ સામાણીના પુત્રવધૂ. સ્વ. દિનેશભાઇ સામાણીના પત્ની. સ્નેહા અવધેશ, મીરા શ્યામલાલના માતાજી. અને ચિરંજીવી સંયમ શ્યામલાલના નાની ગં. સ્વ.દર્શનાબેન સામાણી શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા કાંદિવલી લોહાણા મહાજન વાડી, એસ.વી. રોડ, શંકર મંદિરની બાજુમાં,…
જૈન મરણ
રાધનપુરી જૈનનીતાબેન શાહ (ઉં. વ. 78) તે જીતેન્દ્રભાઇ મણીલાલ જમનાદાસ શાહના પત્ની. હિમાંશુ તથા ભાવીનના માતુશ્રી. ભક્તિબેન અને રૂપાલીબેનના સાસુ. વંશ, યુગના દાદી. સ્વ. પનાલાલ ચુનીલાલ દલાલના સુપુત્રી. ગુરુવાર, તા.14-9-23ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.ઝાલાવાડી દશા શ્રીમાળી…
ઉ.પ્ર.માં વકીલોની હડતાળ સમેટાઇ: મોટાભાગના કામ પર પાછા ફર્યા
હાપુરના વકીલો નિર્ણયથી અસંતુષ્ટ, હડતાળ ચાલુ રાખી લખનઊ: ઉત્તર પ્રદેશમાં છેલ્લા 15 દિવસથી વધુ સમયથી ચાલી રહેલી વકીલોની હડતાળનો અંત આવ્યો હતો. ગુરુવારની મોડી રાત્રે હાઇ કોર્ટ બાર એસોસિએશન અને ઉત્તર પ્રદેશની બાર કાઉન્સિલ દ્વારા મુખ્ય સચિવ સાથેની વાતચીત બાદ…