- એકસ્ટ્રા અફેર
વિપક્ષી મોરચાની વ્યૂહરચના બરાબર પણ અમલનું શું?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીમાં ભાજપને પછાડવા માટે બનાવાયેલા વિપક્ષી મોરચા ઈન્ડિયા (ઈં.ગ.ઉ.ઈં.અ)ની શરૂઆતની બેઠકો મળી ત્યારે લાગતું હતું કે, આ સંઘ કાશીએ નહીં પહોંચે ને લોકસભાની ચૂંટણી પહેલાં જ બધું વેરવિખેર થઈ જશે. આશ્ર્ચર્યજનક રીતે આ મોરચો ધાર્યા…
પારસી મરણ
શહારૂખ નોશીર મોદી તે મરહુમ બેહેરોઝના ખાવીંદ. તે મરહુમ મની ને મરહુમ નોશીરના દીકરા. તે રૂકશાદ ને દાનુશના બાવાજી. તે અલીફયાના સસરા. તે મરહુમો નોશીર ને કૈસર ઇરાનીના જમાઇ. તે નરગીશ બલસારાના ભાણેજ. (ઉં. વ. ૬૫) રે. ઠે. ૧-૪, રૂસ્તમ…
હિન્દુ મરણ
ઘોઘારી લોહાણાસ્વ. મધુબેન ઈશ્ર્વરલાલ મશરૂ (ઉં. વ. ૭૬) મૂળ ગામ સાવરકુંડલા હાલ વિરાર ૧૩.૯.૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે ઉમા, વર્ષા, નીલા, ગિરીશ અને કેવલના માતુશ્રી. પંકજ ખાલપાડા, કિરીટ મોદી, અનિતા, કોમલના સાસુ. લક્ષ્મીબેન આણંદજી મશરુના પુત્રવધૂ. છોટાલાલ ત્રિભુવનદાસ મસરાણીના દીકરી.…
જૈન મરણ
રાધનપુરી જૈનરાધનપુર તીર્થ હાલ કાંદિવલી, સ્વ. કોકિલાબેન ભણસાલી (ઉં. વ. ૭૨) તે સ્વ. અમૃતલાલ હરજીવનદાસ ભણસાલીના ધર્મપત્ની. તેજસ-શ્રેયના માતુશ્રી. પૂર્વી, નેહલકુમારના સાસુ. વૃષ્ટી, ધર્વના દાદી. સ્વ. ડાહ્યાલાલ દલપતભાઈ કોઠારીના પુત્રી તા. ૧૨-૯-૨૩ના મંગળવારના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદૠતુ), શુક્રવાર, તા. ૧૫-૯-૨૦૨૩જીવંતિકા પૂજન, પારસી ૨જો અર્દીબહેશ્ત માસારંભ.) ભારતીય દિનાંક ૨૪, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, નિજ શ્રાવણ વદ-૩૦) જૈન વીર સંવત ૨૫૪૯, માહે નિજ શ્રાવણ, તિથિ વદ-૩૦)…