• મેટિની

    પંડિત સુદર્શન: પ્લેબેકના પ્રારંભના ગીતકાર

    ૧૯૩૦-૪૦ના દાયકામાં કથા-પટકથા તેમજ સંવાદ લેખક અને ગીતકાર તરીકે સફળતા મેળવનારા પંડિતજીની કેટલીક રચના આજે પણ રસિકોના સ્મરણમાં સચવાઈ છે હેન્રી શાસ્ત્રી ફિલ્મો માટે ગાંધીજીની અરુચિ જાણીતી છે. જોકે, મુનશી પ્રેમચંદના સમકાલીન અને હિન્દી સાહિત્ય જગતમાં તેમના જેટલો આદર અને…

  • મેટિની

    દિવસભરનું લખ-લખ અને વાતચીતોનું ટેપિંગ

    પરવીન બાબીની એકદમ અજાણી વાતો ફિલ્મનામા -નરેશ શાહ ચોક્કસ આંકડો ન આપી શકાય એટલી વખત હું મહેશ ભટ્ટને મળ્યો છું. મને આમ કહેનારા જૂનાગઢના એડવોકેટ જાવેદ નૂરઅહેમદ શેખ પરવીનબાબીને મોટી બહેન જ માનતા અને તેના ઘેર જ મોટા થયા હતા.…

  • મેટિની

    દર્શકોનો ફરી પ્રેમ છલકાયો જૂના સુપરસ્ટાર્સ પર: ૨૦૨૩માં કમાણીમાં મોખરે

    અભી તો હમ જવાન હૈ, જિંદા હૈ! શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા મનોરંજન દેવની અસીમ કૃપાથી છેલ્લા થોડાક સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી પાછી તાજીમાજી થઈ શેરીમાં સૌને મોં દેખાડવા લાયક થઈ છે. કોરોનાકાળ, ઓટીટી સાથેની સ્પર્ધા, ગુણવત્તા અને અન્ય કારણોસર દર્શકોના રોષ…

  • મેટિની

    કેરોલિના રીપર પ્રકરણ-૭

    વો ખૂન સે ખેલનેવાલે નેતા હય જી પ્રફુલ શાહ આકાશ ગુસ્સામાં હતો. કિરણ, ધ્યાનથી સાંભળ.મારા જીવતેજીવ આ ડાયરી તને કે કોઈને વાંચવા આપવાનો નથી એટીએસના પરમવીર બત્રા અને મુરુડ પોલીસસ્ટેશનના ઈનચાર્જ પ્રશાંત ગોડબોલે દૂરથી ‘હોટલ પ્યોર લવ’ના કાટમાળને જોઈ રહ્યા…

  • મેટિની

    ટેક્નોલોજીને કારણે રંગભૂમિ જૂની અને નવી એમ બે ભાગમાં વહેંચાઈ ગઈ

    તખ્તાની પેલે પાર -વિપુલ વિઠલાણી ટેન્શન ટેન્શન ટેન્શન ટેન્શન… માણસનું આખું જીવન ટેન્શન્સથી જ ઘેરાયેલું હોય છે. કોઈકને લોનના હપ્તા ચૂકવવાનું ટેન્શન હોય છે તો કોઈકને પરણાવવાનું ટેન્શન. કોઈકને સ્કૂલની ફીસ ભરવાનું ટેન્શન હોય છે તો કોઈકને લાંબી બીમારી બાદ…

  • મેટિની

    સદાબહાર દેવ આનંદ ફરી થિયેટરોમાં ધમાચકડી મચાવશે

    આ અભિનેતાની ૧૦૦મી જન્મજયંતિ ઉજવાશે વિશેષ -દિક્ષિતા મકવાણા સદાબહાર અભિનેતા દેવ આનંદ તેમના અદભૂત અભિનય માટે જાણીતા છે. દેવ આનંદે પોતાની એક્ટિંગથી લાખો દર્શકોના દિલ જીતી લીધા હતા. તેણે માત્ર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ કામ કર્યું નથી, પરંતુ તેણે અંગ્રેજી…

  • ફિલ્મ-ટીવી કલાકાર રિયો હવે નથી રહ્યો

    બોલીવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. દિલ ચાહતા હૈ ફેમ એક્ટર રિયો કપાડિયાનું નિધન થયું છે. ૬૬ વર્ષીય એક્ટરના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે ૧૫મી સપ્ટેમ્બરના કરવામાં આવશે. એક્ટરનું નિધન ચોક્કસ કયા કારણે નિધન થયું…

  • એકસ્ટ્રા અફેર

    વિપક્ષી મોરચાની વ્યૂહરચના બરાબર પણ અમલનું શું?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીમાં ભાજપને પછાડવા માટે બનાવાયેલા વિપક્ષી મોરચા ઈન્ડિયા (ઈં.ગ.ઉ.ઈં.અ)ની શરૂઆતની બેઠકો મળી ત્યારે લાગતું હતું કે, આ સંઘ કાશીએ નહીં પહોંચે ને લોકસભાની ચૂંટણી પહેલાં જ બધું વેરવિખેર થઈ જશે. આશ્ર્ચર્યજનક રીતે આ મોરચો ધાર્યા…

  • પારસી મરણ

    શહારૂખ નોશીર મોદી તે મરહુમ બેહેરોઝના ખાવીંદ. તે મરહુમ મની ને મરહુમ નોશીરના દીકરા. તે રૂકશાદ ને દાનુશના બાવાજી. તે અલીફયાના સસરા. તે મરહુમો નોશીર ને કૈસર ઇરાનીના જમાઇ. તે નરગીશ બલસારાના ભાણેજ. (ઉં. વ. ૬૫) રે. ઠે. ૧-૪, રૂસ્તમ…

  • હિન્દુ મરણ

    ઘોઘારી લોહાણાસ્વ. મધુબેન ઈશ્ર્વરલાલ મશરૂ (ઉં. વ. ૭૬) મૂળ ગામ સાવરકુંડલા હાલ વિરાર ૧૩.૯.૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે ઉમા, વર્ષા, નીલા, ગિરીશ અને કેવલના માતુશ્રી. પંકજ ખાલપાડા, કિરીટ મોદી, અનિતા, કોમલના સાસુ. લક્ષ્મીબેન આણંદજી મશરુના પુત્રવધૂ. છોટાલાલ ત્રિભુવનદાસ મસરાણીના દીકરી.…

Back to top button