• દાહોદમાં દુરન્તો એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઊતરી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દાહોદમાં પેસેન્જર ટ્રેનનું એન્જિન અને પાવર કોચ પાટા પરથી ઊતરી ગયાં હતાં. ટ્રેન નં. ૧૩૪૯૩ દુરંતો એક્સપ્રેસ પાટા પરથી ઊતરી જતાં દિલ્હી-મુંબઈનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઇ ન હતી. પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદમાં…

  • હિંદુ મરણ

    કપોળડેડાણવાળા હાલ મુંબઈ સ્વ. પદમાબેન શામજીભાઈ ગોરડિયાના પુત્ર અનિલભાઈ (ઉં.વ. ૬૪) તે સ્વ. બિપીનભાઈ, ગીતાબેન નીતિનભાઈ ચિતલિયા તથા કિરણભાઈના ભાઈ. હર્ષાબેન નરેન્દ્રભાઈ ગોરડીયાના દિયર. કૌશલ, રોહિણી તથા ડોલીના કાકા. મોના, મુક્તિ તથા ઉમંગના મામા. ૧૫/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનવલ્લભીપુર હાલ કાંદિવલી અમિતાબેન તથા કેતનભાઈ પ્રેમચંદ ફુલચંદ દોશીના પુત્રવધૂ. કોમલ જનક દોશી (ઉં.વ. ૩૨) તે ૧૪/૯/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે નિધિના ભાભી. રૈવતના માતુશ્રી. પિયરપક્ષે ઇંગરોળાવાળા હાલ કાંદિવલી સરોજબેન તથા અનંતરાય પ્રભુદાસ પારેખના દીકરી. નિકિતા શ્રેણિક…

  • પારસી મરણ

    ફરેદુન અરદેશીર વાપીવાલા તે પરવીઝ ફ. વાપીવાલાના ખાવીંદ. તે નેવીલ અને દેલઝાદ વાપીવાલાના બાવાજી. તે મરહુમો પીરોજા તથા અરદેશીર વાપીવાલાના દીકરા. તે મરહુમો બાનુબાઇ તથા રૂસ્તમજી કેટાવાળાના જમાઇ. તે સનોબર ન. વાપીવાલા તથા તનાઝ ડ. વાપીવાલાના સસરાજી. તે દાદી, હોમાય…

  • ઉત્સવ

    નવી સંસદ: આધુનિક ને અદ્ભુત

    સંસદના વિશેષ સત્રના એજન્ડાની અટકળો વચ્ચે લોકશાહી માટે નવું વિશાળ મંદિર કવર સ્ટોરી -વિજય વ્યાસ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ૧૮ સપ્ટેમ્બરથી ૨૨ સપ્ટેમ્બર એમ પાંચ દિવસ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું એ પછી શા માટે આ વિશેષ સત્ર બોલાવાયું એ…

  • ઉત્સવ

    મારી ક્ષમાપનામાં જાયયમ Speed Breaker JEALOUSY

    -રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ સંસારના વ્યવહારમાં ઘણીવાર સાંભળવા મળતું હોય છે કે, મમ્મીને તો નાની બેન જ ગમે છે, મારા પ્રત્યે તો કાંઈ નથી. પપ્પા હંમેશાં ભાઈનું જ માને છે, મારાં સાસુ તો દેરાણીને પૂછીને જ બધું…

  • લિબિયાનાં પૂરનો મરણાંક 11,000થી વધી ગયો

    અસરગ્રસ્ત શહેરમાં ગુમ 10,000 લોકોની શોધખોળ ડેરના (લિબિયા): લિબિયામાં પૂરને લીધે મરનારા લોકોની સંખ્યા વધીને 11,000 કરતાં વધુ થઇ છે, જ્યારે સત્તાવાળાઓ હજી લાપતા 10,000 લોકોની મોટા પાયે શોધખોળ કરી રહ્યા છે અને તેથી મરણાંક હજી ઘણો વધવાની ભીતિ છે.આ…

  • પાયદસ્ત

    વલસાડરોજ હોરમઝદ માહ અરદીબેહસ્ત તા. 15-9-23 મરહુમ ઓસ્તી ડોલી જહાબક્ષ સીધવા તે ઓ. જહાબક્ષ નરીમાન સીધવાના ધનિયાની. તે ફીરદોસ તથા જેસમીન મહેરનોઝ બંગલીના મંમાજી. તે મરહુમો બાનુમાય તથા નવરોઝજી અરદેશર ઇચ્છાપોરીયાના દીકરી. તે મરહુમ ધનમાય તથા નરીમાન ફરામરોઝ સીધવાના વહુમાય.…

  • પારસી મરણ

    શહારૂખ નોશીર મોદી તે મરહુમ બેહેરોઝના ખાવીંદ. તે મરહુમ મની ને મરહુમ નોશીરના દીકરા. તે રૂકસાદ ને દાનુશના બાવાજી. તે અલીફયાના સસરા. તે મરહુમો નોશીર ને કૈસર ઇરાનીના જમાઇ. તે નરગીશ બલસારાના ભાણેજ. (ઉં. વ. 65) રે. ઠે. 1-4, રૂસ્તમ…

  • હિન્દુ મરણ

    સ્વ. શાંતાબેન વૈકુંઠરાય કોઠારીના સુપુત્રી. સ્વ. ચંપાબેન રામજીભાઇ સામાણીના પુત્રવધૂ. સ્વ. દિનેશભાઇ સામાણીના પત્ની. સ્નેહા અવધેશ, મીરા શ્યામલાલના માતાજી. અને ચિરંજીવી સંયમ શ્યામલાલના નાની ગં. સ્વ.દર્શનાબેન સામાણી શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા કાંદિવલી લોહાણા મહાજન વાડી, એસ.વી. રોડ, શંકર મંદિરની બાજુમાં,…

Back to top button