• નેશનલ

    મકાનોનું નિર્માણ :

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે બિહારના એરિયામાં લેન્ડ પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એલપીએઆઈ) માટેની રહેઠાણ ઈમારતોનું ઉદ્ઘાટન કર્યું હતું. (પીટીઆઈ)

  • નેશનલ

    હેપ્પી બર્થ-ડે:

    સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વસંધ્યાએ રેતીના શિલ્પનું સર્જન કર્યું હતું. રવિવારે વિશ્ર્વકર્મા પૂજાનો પ્રસંગ હોવાથી કોનાર્ક ચક્રનું પણ સર્જન કર્યું હતું. (પીટીઆઈ)

  • સુરતમાં ડેન્ગ્યૂ-મલેરિયાના કેસની સંખ્યામાં વધારો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં ડેન્ગ્યૂ-મલેરિયાના વધી રહેલા કેસો વચ્ચે સિવિલ હૉસ્પિટલ અને સ્મીમેર હૉસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે. પાલિકાનું ફોગિંગ અને સર્વે કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવી સ્થિતિ છે. અનેક સોસાયટી એવી છે કે જ્યાં ડેન્ગ્યૂ અને મલેરિયાના ઘણા…

  • પીએમ મોદીની વર્ષગાંઠે ભાજપ આજથી ‘સેવા પખવાડા’ શરૂ કરશે

    નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષગાંઠ નિમિત્તે ‘સેવા પખવાડા’ શરૂ કરીને ભાજપ રવિવારથી સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચશે અને દેશભરમાં વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રવિવારે ૭૩મો જન્મદિવસ છે.આ કવાયત મહાત્મા ગાંધીની જન્મજયંતી બીજી ઓક્ટોબર…

  • કેરળમાં ૨૪મી સપ્ટેમ્બર સુધી સ્કૂલ-કૉલેજ બંધ

    નિપાહ વાઇરસે ચિંતા વધારી કોઝિકોડ (કેરળ): નિપાહ વાઈરસના ચેપને ફેલાતો રોકવા કેરળ સરકાર વિવિધ પગલા ભરી રહી છે, સરકારે કોઝિકોડમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓને ૨૪ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. આમાં શાળાઓ, કોલેજો અને ટ્યુશન કેન્દ્રોનો પણ સમાવેશ થાય…

  • નેશનલ

    સરદાર સરોવર ડેમના ૨૩ દરવાજા ખોલી દેવાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી ઉપર આવેલા સરદાર સરોવર ડેમમાં પાણીનો ધરખમ વધારો થઇ રહ્યો છે. મધ્ય પ્રદેશના ઈન્દીરા સાગર ડેમના ૧૨ દરવાજા ૧૦ મીટર સુધી ખોલાયા છે અને સિઝનમાં પ્રથમવાર કેવડીયા ખાતે આવેલા સરદાર સરોવરના ૧૦…

  • ઉત્સવ

    આઇફોન ૧૫: છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની

    ટૅક વ્યૂ -વિરલ રાઠોડ ટેક્નોેલોજીની દુનિયમાં આઇફોન એટલે એક એવી વસ્તુ જેનો જોટો જડે એમ નથી. સુરક્ષાના ફિચર્સ હોય કે પછી કેમેરાની કલેરિટી, એક જ બ્રાન્ડના ઉત્પાદનમાં ઘણું આવરી લેવાયું છે. જોકે એના પ્લે સ્ટોર પણ અલગ છે. પણ જે…

  • ઉત્સવ

    અદ્યતન કહી શકાય તેવો પુરાતન છે,કોઈ વહેતી સરિતા જેવો સનાતન છે !

    ફોક્સ -મુકેશ પડ્યા રાજકારણમાં ધર્મને સ્થાન ન હોવું જોઈએ એવું કહેનારા અને પોતાની જાતને બિનસાંપ્રદાયિક કે સેક્યુલર ગણાવતા પરિબળો આજે ખુલ્લ પડી રહ્યા છે. સનાતન ધર્મને જ વખોડીને તેમાં ધ્રૂવીકરણ રચવાની સ્યુડો સેક્યુલરિસ્ટોની આ એક ચાલ છે. પહેલા મોદીનો વિરોધ,…

  • ઉત્સવ

    જગ્ગી વાસુદેવેે કટ્ટર ડાબેરીઓની સાન કઈ રીતે ઠેકાણે લાવી!

    ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ સામાન્ય રીતે કોઈપણ ધર્મના કોઈપણ ગુરુ, મહારાજ કે મોટિવેટરથી હું ઇમ્પ્રેસ થતો નથી. ‘સદ્ગુરુ’ તરીકે ઓળખાતા જગ્ગી વાસુદેવ પણ એમાં અપવાદરૂપ નથી. પરંતુ, દેશની અલગ-અલગ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને જગ્ગી વાસુદેવ, યુવાન-યુવતીઓ સાથે જે પ્રકારે સંવાદ કરી…

  • સિનેમાની સફર

    સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ (ભાગ બીજો)સિનેમામાં ઋતુના પ્રકાર ફિલ્મો પર ઋતુનો અને મોસમ પર ફિલ્મોનો પ્રભાવ પહેલેથી પડતો આવ્યો છે. આમ તો આપણે બધા જ જાણીએ છીએ કે વર્ષની ચાર ઋતુઓ હોય છે. ઠંડી, ગરમી, વરસાદ અને વસંત,…

Back to top button