જામનગરમાં પાણી માટે વલખાં મારતાં ૩૦૦ પરિવારો
અમદાવાદ: જામનગરમાં સરલાબેન ત્રિવેદી આવાસમાં રહેતા ૩૦૦ પરિવારો છેલ્લા ઘણા સમયથી પાણી માટે વલખાં મારી રહ્યા છે. દરમિયાન રોષે ભરાયેલા લોકોએ ટેન્કર રોકીને આક્રોશ વ્યકત કર્યો હતો. આવાસમાં પાણીની સતત સમસ્યા હોવાથી રહેવાસીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. નળ દ્વારા…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ગુજરાતે વિવિધતાસભર કાર્યક્રમોથી ઉજવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૭૩મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં અનેક જગ્યાએ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય પ્રધાને પૂજા કરીને વૃક્ષારોપણ…
મુંદરા, અબડાસા અને માંડવી બીચ ખાતે ક્લીનઅપ ડ્રાઈવ યોજાઈ
ભુજ: ગ્લોબલ વોર્મિંગ વચ્ચે હાલ વિશ્ર્વભરમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને તેમાંય વિવિધ સમુદ્રકિનારા પર કચરાનું પ્રમાણ વિશેષ જોવા મળે છે તેવામાં ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે અંતર્ગત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે શરૂ…
પારસી મરણ
રૂસી પાલનજી ખેસવાલા તે મરહુમ નરગીશ રૂસી ખેસવાલાના ખાવીંદ. તે મરહુમો શેરબાનુ તથા પાલનજી ખેસવાલાના દીકરા. તે એરીક ને રૂમીના બાવાજી, તે યાસ્મીન એરીક ખેસવાલા ને ફ્રાનક રૂસી ખેસવાલાના સસરાજી. તે મરહુમો કેકી, દારા ને રતીના ભાઇ. તે ફ્રેડી, યઝદી,…
હિન્દુ મરણ
સ્વ. સુધીરભાઈ કેશવજી સોમૈયાના ધર્મપત્ની શ્રીમતી આશાબેન સોમૈયા, (ઉં.વ. ૭૭) કચ્છ ગામ ગુંદાળાવાળા, તે હિતેશ તથા નિલેશના માતુશ્રી. શિલ્પા અને મોનલના સાસુ. અતિરિયાના દાદીમા. તે સ્વ. ગોદાવરી ભીમજી લાલજી ચંદન કચ્છ ગામ માતાજીના નેત્રાની સુપુત્રી તા. ૧૬-૯-૨૩, શનિવારના શ્રી રામશરણ…
જૈન મરણ
માંગરોળ જૈનમાંગરોળ નિવાસી હાલ અંધેરી પૂર્વના કીર્તિ ઇશ્ર્વરલાલ શાહ તા. ૧૫.૯.૨૦૨૩એ અરિહંતશરણ પામ્યા છે. તેઓ સ્વ. હેમલતા અને સ્વ. ઇશ્ર્વરલાલ દામોદરના પુત્ર, સ્વ. ચંદ્રિકાબહેન અને સ્વ.ચંપકલાલ શાહના જમાઇ. ગં. સ્વ. જ્યોત્સનાબહેનના પતિ. નેહા, નિશિતા, નીરવના પિતા. જયેશ ખોખાણી, અશ્ર્વિન નાયર,…
મુંબઈ-ગોવા હાઈવે પર અભૂતપૂર્વ ટ્રાફિકજામ
મુંબઈ: મુંબઈ – ગોવા હાઈવે પર ઠેકઠેકાણે થઈ રહેલી ટ્રાફિક જામની પરિસ્થિતિને કારણે ગણેશોત્સવ માટે નીકળેલા નોકરિયાતો ખૂબ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. હાઈવેને ઘણા અંશે સુસ્થિતિમાં લાવવામાં સરકારને સફળતા મળી હોવા છતાં ટ્રાફિક જામની સમસ્યામાંથી પ્રવાસીઓનો છુટકારો હજી નથી…
- આમચી મુંબઈ
એક દિવસ પહેલા ડિલાઈલ બ્રિજની એક લેન ખુલ્લી મુકાઈ
શિંદે-ઠાકરે જૂથ વચ્ચે શ્રેય લેવાની ખેંચતાણ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોઅર પરેલના મહત્ત્વનો ગણાતા ડિલાઈલ પુલની એક તરફની લેન સોમવારે ખુલ્લી મુકાવાની હતી, પરંતુ સત્તાવાર રીતે તે ખુલ્લી મુકાય તે પહેલા જ એક ગણેશ મંડળે રવિવારે ગણેશમૂર્તિ સાથે આ પુલ પરથી…
પાલિકા હવે બગીચાને ખાનગી હાથમાં નહીં આપે
નવી ઓપન સ્પેસ પોલિસીમાં માત્ર રમતગમત અને મનોરંજનના મેદાનનો સમાવેશ કરવામાં આવ્યો મુંબઈ: નવી ઓપન સ્પેસ પોલિસીને લઈને વિવાદોમાં ફસાયેલી પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે મુંબઈમાં આવેલા ૩૬૪ બગીચા તેમાં સામેલ નથી. આ પોલિસી માત્ર રિક્રિએશન ગ્રાઉન્ડ્સ (આરજી) અને પ્લે…
- આમચી મુંબઈ
અભિવાદન
જાણીતા ઉદ્યોગપતિ, વૈશ્ર્વિક મરાઠી ચેમ્બર્સ ઓફ કોમર્સના ડિરેક્ટર, જગન્નાથ શેઠ પ્રતિષ્ઠાનના સલાહકાર અને શ્રીરંગ મર્કન્ટાઈલ ઈન્ડિયા પ્રા.લિના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ તુકારામ ચીખલીકરનો ૮૦મો જન્મદિન સીસીઆઈ ક્લબમાં તેમના હિતચિંતકો અને પરિવારજનોની હાજરીમાં ઊજવાયો. આ પ્રસંગે પ્રકાશ ચીખલીકરનું અભિવાદન પુઢારી દૈનિક ગ્રુપના…