એલઆઇસીએ નિર્મલા સીતારમનને ૧૮૩૧ કરોડનો ચેક આપ્યો
નવી દિલ્હી: ભારતની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઇફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી)એ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમનને ગુરુવારે ૧૮૩૧.૦૯ કરોડ રૂપિયાનો ચેક આપ્યો છે. આ ચેક એલઆઇસીના ચેરમેન સિદ્ધાર્થી મોહંતીએ નાણાં મંત્રીને સોંપ્યો છે. એલઆઇસીએ ટ્વિટ પર આ માહિતી…
વિદેશી ફંડોની ₹ ૪૨૦૩ કરોડની વેચવાલી
મુંબઈ: ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ)ની સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં શેરોમાં રૂ.૪૨૦૩ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ છે. યુ.એસ. બોન્ડ યીલ્ડમાં વધારા અને અમેરિકી ડોલરની મજબૂતી પાછળ ફોરેન ફંડો વેચવાલ રહ્યા છે.એફપીઆઈઝ દ્વારા ડેટ, હાઈબ્રિડ, ડેટ-વીઆરઆર અને ઈક્વિટીઝને ગણતરીમાં લેતાં ૮,સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં…
એફએમઓસી પર નજર: સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ સાથે સેન્ટિમેન્ટમાં આશાવાદ છતાં અવરોધના અણસાર
ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા મુંબઈ: શેરબજાર એક નવી ઐતિહાસિક ઊંચી સપાટી સર કરી ચૂક્યું છે અને છતાં તેની હજુ આગેકૂચ ચાલુ રહેવાની આશા સેવાઇ રહી છે. આમ જુઓ તો બજારની ચાલ અંગે સ્પષ્ટ મત કરવામાં જોખમ રહેલું છે , કારણ…
વન-ડેમાં ભારત સામે કોઇ પણ ટીમનો સૌથી ઓછો સ્કોર
કોલંબો: એશિયા કપની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને ૧૫.૨ ઓવરમાં ફક્ત ૫૦ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ સાથે ભારત વિરુદ્ધ કોઇ પણ ટીમનો આ સૌથી ઓછો સ્કોર છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતીય બોલરોએ ૧૫.૨ ઓવરમાં…
એશિયા કપમાં ચેમ્પિયન ટીમ ઇન્ડિયા, તોડ્યા અનેક રેકોર્ડ્સ
કોલંબો: એશિયા કપની ફાઇનલ મેચમાં ભારતે શ્રીલંકાને ૧૦ વિકેટથી હરાવીને ઇતિહાસ રચી દીધો હતો. ભારતે શ્રીલંકાને ફક્ત ૧૫.૨ ઓવરમાં ૫૦ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. મોહમ્મદ સિરાજે શાનદાર પ્રદર્શન કરતા સાત ઓવરમાં ૨૧ રન આપી છ વિકેટ ઝડપી હતી. જેના…
ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ જીત સાથે ડેવિસ કપ કરિયર પર લગાવ્યું પૂર્ણ વિરામ
લખનઊ: ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્ના અને યુકી ભામ્બરી સાથે રવિવારે અહીં મેન્સ ડબલ્સમાં સીધા સેટમાં સરળતાથી જીત મેળવીને ડેવિસ કપ કારકિર્દીનો અંત કર્યો હતો, જેનાથી ભારતે મોરોક્કો સામેની વર્લ્ડ ગ્રૂપ ૨ની મેચમાં ૨-૧ની સરસાઈ મેળવી હતી. ડેવિસ કપમાં પોતાની…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(દક્ષિણાયન સૌર શરદૠતુ), સોમવાર, તા. ૧૮-૯-૨૦૨૩,હરિતાલિકા તૃતીયા, કેવડા ત્રીજ, ભારતીય દિનાંક ૨૭, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૩ જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૩ પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર,…
સુભાષિતનો રસાસ્વાદ
શ્ર્લોકन भूत पूर्वो न त्व केम द्रष्टो, हेम्नः कुरंगो न कदापि कर्ता ॥तथाऽपिं तृष्णा रघु नन्दनस्य, विनाश काले विपरित बुद्धिः॥ 36॥ ભાવાર્થ :- સોનાનું હરણ પહેલાં હતું પણ નહીં, અને કોઇએ આજ સુધી જોયું પણ નથી, તેમજ તે વિશેની વાર્તા…
- ધર્મતેજ
રામ રામનામના બે અક્ષરો છે તે શ્રાવણ અને ભાદરવો મહિના છે, એના દ્વારા સુસેવક સંપન્ન બને છે
માનસ મંથન -મોરારિબાપુ સેવકના ઘણા પ્રકાર, સાત્ત્વિક, રાજસી, તામસી. ઘણા માણસો સેવા બહુ કરે, પણ એમની સેવા તામસી પ્રકારની હોય છે. સેવા તો એટલી કરે કે ન પૂછો વાત. પણ એનું ધાર્યું જરાક ન થાય, એટલે એનો તમોગુણ પ્રગટ થાય.…
- ધર્મતેજ
મારી ક્ષમાપનામાં Speed Breaker MISUNDERSTANDING
-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પર્યુષણ વ્યાખ્યાનમાળા પર્વાધિરાજ પર્યુષણ પધારે છે, ત્યારે સદ્ગુણો recharge થાય છે.સદ્ગુણો જ્યારે સુષુપ્ત થઈ જાય છે, ત્યારે અવગુણો પોતાનું સામ્રાજય જમાવી દે છે.સદ્ગુણોમાં સમાધિ છે, અવગુણોમાં અશાંતિ છે.પર્યુષણ એટલે ક્ષમાપાનાનો ઉત્સવ! ક્ષમાપના અવગુણોને…