સ્પોર્ટસ

વન-ડેમાં ભારત સામે કોઇ પણ ટીમનો સૌથી ઓછો સ્કોર

કોલંબો: એશિયા કપની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને ૧૫.૨ ઓવરમાં ફક્ત ૫૦ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ સાથે ભારત વિરુદ્ધ કોઇ પણ ટીમનો આ સૌથી ઓછો સ્કોર છે.

શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતીય બોલરોએ ૧૫.૨ ઓવરમાં શ્રીલંકાના બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલી દીધા હતા. મોહમ્મદ સિરાજે ૬ વિકેટ લીધી હતી.

ભારત વિરુદ્ધ વન-ડેમાં કોઈપણ ટીમનો આ સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા બાંગ્લાદેશનો ભારત સામે વનડેમાં સૌથી ઓછો સ્કોર હતો. બાંગ્લાદેશની ટીમ ૨૦૧૪માં ૫૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…