Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 884 of 928
  • હિન્દુ મરણ

    કચ્છી લોહાણાસ્વ. લીલાવતીબેન દેવજી કોટક કચ્છગામ ખાવડા વાળાના પુત્ર હાલ મુલુન્ડ કૌશીકભાઇ (ઉં. વ. ૬૩) મહાલક્ષ્મીના પતિ. સ્વ. હંસાબેન વાઘજી નાસા કચ્છ ગામ વાંકું હાલ મુલુંડવાળાના જમાઇ. અંકિતાના પપ્પા. તે કમલેશ, સ્વ. દિપક કોટકના ભાઇ. સ્વ. જયાબેન દિપક કોટક, સ્વ.…

  • જૈન મરણ

    માંગરોળ જૈનમાંગરોળ હાલ અંધેરી (પૂર્વ) શૈલેષ રતિલાલ શેઠ (ઉં. વ. ૬૫) તા. ૧૬-૯-૨૩ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નિર્મળાબેન અને સ્વ. રસિકલાલ રતીલાલ લીલાધર શેઠના પુત્ર. હેમાક્ષીબેન, ભદ્રીકાબેન, હર્ષાબેન, મયુરીબેનના ભાઇ. દીપકભાઇ ગાંધી, ભરતભાઇ કાપડીયા, યોગેશભાઇ શાહ અને અભયભાઇ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(દક્ષિણાયન સૌર શરદૠતુ), મંગળવાર,તા. ૧૯-૯-૨૦૨૩, શ્રી ગણેશ ચતુર્થી ભારતીય દિનાંક ૨૮, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૪ જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૪ પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે…

  • તરોતાઝા

    કેરોલિના રીપર પ્રકરણ-૪

    પ્રફુલ શાહ ખબરીએ અંધારેને આકાશ વિશે સ્ફોટક માહિતી આપી આસિફ પટેલ બોલ્યા: હા, એનડીએ ખૂબ ચોકસાઈ અને પ્રામાણિકતાથી કામ કર્યું ટેબલ પર ગોળ પેપરવેઈટ ફેરવતા પરમવીર બત્રા બોલ્યા, “સચ્ચાઈ… પૂરેપૂરી… શરમ… ચાલો એ પણ જાણી લઈએ જી. ખોંખારો ખાઈને પટેલ…

  • તરોતાઝા

    વિધ્નહતાના પૂજન-અર્ચન સાથે આરતી કરવાથી બગડેલ આરોગ્ય સુધરશે

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહ માં આદિત્યનારાયણસૂર્ય ક્ધયા રાશિ(મિત્ર રાશિ)મંગળ- ક્ધયા-(શત્રુ રાશિ)મધ્યમ ગતિબુધ – સિંહ-(મિત્ર રાશિ)ગુરુ – મેષ વક્રીભ્રમણશુક્ર – કર્ક રાશિ માંશનિ – કુંભ(સ્વગૃહી)વક્રીભ્રમણરાહુ- મેષ વક્રીભ્રમણકેતુ- તુલા વક્રીભ્રમણરાશિ માં રહેશે.આ સપ્તાહ ની શરુઆત ગણેશચતુર્થી મહોત્સવ થી…

  • તરોતાઝા

    વિશ્ર્વની સર્વ શ્રેષ્ઠ ચરબી ઘી

    પંચગવ્યનું પંચાંગ – પ્રફુલકુમાર કોટેલિયા ભાગ-૨ મોનો અનસેટ્ચ્યુરેટેડ ફેટ : ઘીમાં લગભગ ૩૯% અને માખણ માં ૨૧% ઉપસ્થિત હોય છે. મોનોનો અર્થ છે કે એક (૧), મોનો અનસેટ્ચ્યુરેટેડ ફેટમાં કેવળ એક ડબલ બોન્ડ ઉપસ્થિત હોય છે. એટલે કે આની અણુકર્ણિકા…

  • અત્યંત ગરમ ઋતુમાં ત્યાગ કરવા જેવો તીખોરસ

    વિશેષ – માનશી જોશી આયુર્વેદનાં આર્ષ ગ્રંથોમાં દરેક રોગો માટે શ્રેષ્ઠ બાબતનું વર્ણન કરેલું છે. એ પ્રકરણમાં એક સૂત્ર છે કે – ‘સર્વ રસાભ્યાસો આરોગ્યકરાણામ્’ અર્થાત આયુર્વેદમાં વર્ણવેલ છએ છ રસ ( મીઠો, ખાટો, ખારો, તીખો, કડવો, તુરો)નો રોજિંદા ભોજનમાં…

  • નાની ઉંમરે વાળ સફેદ થઈ ગયા? આ છે મોટા કારણ જાણો નિવારણ…

    હેલ્થ વેલ્થ – દિક્ષિતા મકવાણા તમે હજી યુવાન છો, પણ તમારા વાળ વૃદ્ધ માણસની જેમ ભૂખરા કે સફેદ થઈ ગયા છે? આજકાલ દરેક વ્યક્તિ આ સમસ્યાનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં જાણો તેના નિવારણ માટે શું કરવું જોઇએ… આજકાલ…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • તરોતાઝા

    ધાર્મિક દ્રષ્ટિએ થતા ઉપવાસનું વૈજ્ઞાનિક મહત્વ

    કવર સ્ટોરી – અભિમન્યુ મોદી મેદસ્વિતા, મધુપ્રમેહ, હૃદય, યકૃત તથા મૂત્રપિંડના રોગો, ટાઇફોઇડ તાવ વગેરે રોગોમાં ઉપચારાર્થે અમુક પ્રકારના અન્નનો ત્યાગ સૂચવાય છે. ઉપવાસના અનેકવિધ પ્રકારો હોય છે. શ્રાવણના ઉપવાસમાં ફરાળ કરી શકાય, એકટાણું કરી શકાય. જૈનોના ઉપવાસ વધુ આકરા…

Back to top button