- તરોતાઝા
કાબુલની કિસમિસ જ નહીં કાબુલી ચણાનો સ્વાદ દાઢે વળગે તેવો છે
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક કાબુલની કિસમિસનો સ્વાદ માણ્યો હોય તેમને બીજી કિસમિસનો સ્વાદ જરા ફિક્કો જ લાગે. તેવી જ રીતે કાબુલી ચણાનો સ્વાદ જેમને દાઢે વળગે તેઓ તેનો સ્વાદ વારંવાર માણવાનું પસંદ કરતાં હોય છે. કાબુલી ચણા ભારતમાં તો…
- તરોતાઝા
કહાં સે આયે બદરા…!!
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ તમામ ઋતુઓમાં વર્ષાઋતુ અને શરદઋતુને વધુમાં વધુ રોગકારક કહી છે ચોમાસું રોગોનું ઘર ગણાય છે કારણ કે આ ઋતુમાં વાયુ પ્રકોપ થવાની સવિશેષ શક્યતા છે. આથી વાયુના રોગોનું પ્રમાણ ઘણું વધારે રહે છે. આ…
- તરોતાઝા
સાવધાન! શ્ર્વાનો તણાવમાં છે! દેશમાં કેમ સતત વધી રહી છે શ્ર્વાન કરડવાની ઘટનાઓ?
વિશેષ – મજીદ આલમ રાજધાની દિલ્હી પાસે આવેલ ગૌતમબુદ્ધ નગરમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં શ્ર્વાન કરડવાના ૯ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે દર મહિને આખા દેશમાંથી શ્ર્વાન કરડવાની આવી કેટલીય ઘટનાઓ બનતી…
- તરોતાઝા
તહેવારો અને આરોગ્ય
આહારથી આરોગ્ય સુધી – હર્ષા છાડવા ભારત તહેવારોનો દેશ છે. દર વર્ષે દર મહિને અને લગભગ બધા જ રાજ્યોમાં તિથિ અનુસાર તહેવાર મનાવવામાં આવે છે. તહેવારો ઉજાવવા પાછળ ધાર્મિક, ઐતાહાસિક, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિરાસત છે જે પરંપરાગત રીતે પેઢી દર…
- તરોતાઝા
આ સપ્તાહ માં ટૂંકા ગાળાના બુધ,શુક્ર રાશિ પરિવર્તન કરવાથી આરોગ્ય બાબતે શુભા-શુભ અસરો જોવા મળશે
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ સૂર્ય -ક્ધયા રાશિ(મિત્ર રાશિ)મંગળ- ક્ધયા-(શત્રુ રાશિ)મધ્યમ ગતિબુધ-સિંહ-(મિત્ર રાશિ)તા.૧ ઓકટો.ક્ધયા રાશિગુરુ -મેષ વક્રીભ્રમણશુક્ર-કર્ક રાશિ માં તા.૧ ઓકટો.સિંહ રાશિશનિ- કુંભ(સ્વગૃહી)વક્રીભ્રમણરાહુ- મેષ વક્રીભ્રમણકેતુ- તુલા વક્રીભ્રમણરાશિ માં રહેશે.આ સપ્તાહમાંગણેશમહોત્સવ ચાલતો હોય તા.૨૮ અનંત ચતુર્દશી ના રોજ વિસર્જન થશે.તા.૨૯…
ભારત વૈશ્વિક વેપારમાં નવો યુગ શરૂ કરાવશે: મોદી
ભારત વૈશ્વિક વેપારમાં નવો યુગ શરૂ કરાવશે: મોદી `ખાદી, સ્વદેશી ચીજોની ખરીદી ને સ્વચ્છતા રાખીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપો’ નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે ભારત – મધ્ય પૂર્વ – યુરોપ વચ્ચેનો ઇકોનૉમિક કૉરિડૉર આગામી સેંકડો વર્ષ…
સુભાષિતનો રસાસ્વાદ
-સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઇ) શ્લોક सुखस्य दुखस्य न कोडपि दातापरो ददातिति कुबुद्धि रेखा ॥अहं करोमिति वृधाभिमानेस्वकर्म सूत्र ग्रथितो हि लोक ः ॥ 37 ॥ ભાવાર્થ : સુખ કે દુ:ખ કોઇ કોઇને પણ આપતું નથી, બીજા માણસો દુ:ખ…
- ધર્મતેજ
કૃષ્ણદાસજી કૃત `ગુરુસ્તુતિ’-2
અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ ભાણ વેશ ભવ ત2નકું,સકલ ભયે ભવ જહાજ,વિઘન હ2ન મંગલ ક2ન,સંત સકલ શિ2તાજ.શ્રી ભાણ ભજે ભવભય મિટે,2વિ 2ટતે સુખ પાવે,ખેમ નેમ શું જપે,ગંગ સેવે અઘ જાવે,લક્ષ્ય સહિત હિતકા2ી,લાલ સુમી2ે સુખ પાવે,2ામદાસ કૃપા ક2ી,ત્રિવિધ તાપ તજાવે,મંગલ…
- ધર્મતેજ
સહુની સાથે વિવેકપૂર્વક વ્યવહાર અને વિવેક સાથેઆપણે જીવીએ તો એ પણ ગણેશપૂજા છે
માનસ મંથન – મોરારિબાપુ ગોસ્વામી તુલસીદાસજીએ સંસ્કૃત ભાષાને આદર આપીને પછી લોકબોલીમાં, ગ્રામગિરામાં, દેહાતી ભાષામાં ગામડાનો સામાન્ય માણસ પણ ધર્મનો સાર સમજી શકે, રામને સમજી શકે, સીતાને સમજી શકે એટલે એમની બોલીમાં કથાની રચના કરી. પાંચ સોરઠા લખ્યા.પાંચ સોરઠમાં દેવતાઓનું…
- ધર્મતેજ
અવતારલીલાનું સ્વરૂપ રામકથા રહસ્ય
જીવનનું અમૃત – ભાણદેવ શ્રીમદ્ ભાગવત પ્રધાનત: ભગવાન શ્રીકૃષ્ણની લીલાકથા છે. આમ છતાં શ્રીમદ્ ભાગવતમાં ભગવાનના સર્વ અવતારોની કથા પણ છે. શ્રીમદ્ ભાગવતમાં ભગવાન શ્રીરામની લીલાકથા પણ છે.રામકથા અવતારકથા તો છે જ, પરંતુ સાથેસાથે તે અધ્યાત્મકથા પણ છે. એક સાધકની…