Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 74 of 928
  • મેન્ટલ ડિટોક્સેશન માટે રામબાણ છે વિપરીતકરણી આસન

    વિશેષ – દિવ્યજ્યોતિ ‘નંદન’ વિપરીતકરણી અથવા ‘લેગ્સ અપ ધ પોઝ’ હઠ યોગનું એક મહત્ત્વપૂર્ણ આસન અને મુદ્રા છે. જેમાં પગને ઉપર ઉઠાવીને શરીરને ઊંધું કરવામાં આવે છે. આ આસનને કરવાથી તન અને મનને અંદરથી ડિટોક્સ કરવામાં ખૂબ મદદ મળે છે.…

  • પારસી મરણ

    ઓસ્તા જીમી નવરુઝ પંથકી તે ઓસ્તી રોશનના ધની. તે મરહુમો ઓસ્તી બાનુબઇ એરવદ નવરુઝ પંથકીના દીકરા. તે ઓસ્તી નીલુફરના પપા. તે એરવદ ઝરીર, એરવદ પરવેઝ તથા મરહુમ ઓસ્તા રોહિન્ટનના ભાઇ. તે દારાયસ, પરીઝાદને ઝીનોબીયાના ફૂવા. તે મરહુમો ઓસ્તી શેરામાય એરવદ…

  • હિન્દુ મરણ

    કપોળવાઘનગરવાળા હાલ મુંબઇ માટુંગા ખુશમનભાઇ (ઉં. વ. ૮૩) નારણદાસ વાલિયાના પુત્ર. નારણદાસ ગોરડિયાના જમાઇ. તે ક્રિષ્ણાબેનના પતિ. અમરીશ (રાજા) કવિતાના પિતા. સોનાલીના સસરા. રાહીલ, નયનના દાદાજી. તા. ૨૯-૮-૨૪ના ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૩૧-૮-૨૪ના ૫થી ૭. ઠે. એસ.એન.ડી.ટી.…

  • જૈન મરણ

    ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈનઝોબાળા નિવાસી હાલ મલાડ સ્વ. રતીલાલ દીપચંદ જોબાલિયાના સુપુત્ર. સ્વ. પંકજભાઇના ધર્મપત્ની અંજનાબેન (ઉં.વ. ૬૫) તા. ૨૮-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. રીશીત, તેજલના માતુશ્રી. રીના, મેહુલભાઇ દાદભાવાલાના સાસુ. સ્વ. કિશોરભાઇ, કીર્તિભાઇ, મનહરલાલ શાહના દીકરી. લૌકિક વ્યવહાર બંધ…

  • શેર બજાર

    રિલાયન્સ, ટાટા મોટર્સ સહિતના હેવીવેઇટ શૅરોનીઆગેવાનીએ બેન્ચમાર્કે નોંધાવી નવી ઑલટાઇમ હાઇ સપાટી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સેન્સેક્સ, નિફ્ટીએ રિલાયન્સ, ટાટા મોટર્સ બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, એચસીએલ ટેક્નોલોજીસ, આઇટીસીમાં તેજીને સથવારે નવી સર્વકાલીન ઊંચી સપાટી હાંસલ કરી છે. સતત આટમા સત્રની આગેકૂચમાં ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ૩૪૯.૦૫ પોઈન્ટ અથવા ૦.૪૩ ટકા ઉછળીને ૮૨,૧૩૪.૬૧ની સર્વકાલીન…

  • વેપાર

    ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ સાથે સોનામાં ₹ ૨૩૪નો અને ચાંદીમાં ₹ ૧૭૧નો સુધારો

    મુંબઈ: આવતીકાલે થનારી અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ અને બજારની અગ્રણી એનવિડિયા કોર્પોરેશનની આવકમાં બજારની અપેક્ષા કરતા ઘટાડો થયો હોવાથી સલામતી માટેની માગને ટેકે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્વિક બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આગળ ધપતા સુધારાને ટેકે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નવ પૈસાના સુધારા સાથે ૮૩.૮૮ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, અમેરિકાના જીડીપી તથા ફુગાવાના ડેટાની…

  • એકસ્ટ્રા અફેર

    હિમાચલ સરકારની પહેલને વખાણવી જોઈએ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ હિમાચલ પ્રદેશની કૉંગ્રેસ સરકારે સાત મહિના પહેલાં છોકરીઓનાં લગ્ન ૨૧ વર્ષ પહેલાં ના કરી શકાય એવો કાયદો લાવવાની જાહેરાત કરી હતી પણ એ દિશામાં કશું ના થતાં કૉંગ્રેસ સરકાર પણ આ વાતને ભૂલી ગઈ કે શું…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), શુક્રવાર, તા. ૩૦-૮-૨૦૨૪,જીવંતિકા પૂજન,ભારતીય દિનાંક ૮, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૧૨પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૧લો ફરવરદીન, સને…

  • સ્પેશિયલ ફિચર્સ

    પ્રભુએ આપી બુદ્ધિ તને હે માનવ શું બનવુ છે તારે મહાદેવ કે દાનવ?

    શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા ગઈ કાલે આપણે જોયું કે પૃથ્વી પર દાનવોનું રાજ વધી જાય છે ત્યારે મહાદેવ ત્રીજી આંખ ઉઘાડી શકે છે. તાંડવ નૃત્ય કરી પૃથ્વીનો પ્રલય પણ કરી શકે છે. સૂર એટલે કે દૈવીવૃત્તિ સૃષ્ટિને સૂરમાં અર્થાત્ લયમાં રાખવાનો…

Back to top button