Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 74 of 928
  • વીક એન્ડ

    ડૉ. હેરી હર્લો: કુશળ માનસશાસ્ત્રી કે ક્રૂર મનોરોગી?

    ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક ભૂતકાળની અમુક માન્યતા વિશે તમે જાણો તો રીતસરનો આઘાત લાગે, જેમ કે પશ્ર્ચિમી સમાજમાં વીસમી સદીનાં શરૂઆતી વર્ષો દરમિયાન માતા-પિતા અને બાળકો વચ્ચેના સ્નેહાળ સંબંધોને બહુ મહત્ત્વ નહોતું અપાતું. ઉલટાનું એ સમયના કેટલાક…

  • વીક એન્ડ

    -તો ગર્લ ફ્રેન્ડ રિસાઈ ન હોત .!

    ઊડતી વાત – ભરત વૈષ્ણવ ‘ગિરધરભાઇ, તમે શું માનો છો?’ રાજુ રદીએ કૂર્દ લડવૈયાની જેમ સવાલની મિસાઈલ ફેંકી. હું ગળગળો થઇ ગયો.આટલી જીંદગીમાં કોઈએ હું શું માનું છું એમ પૂછયું ન હતું. આજે રાજુ રદીએ વેશ કાઢ્યો હતો.મોટા મણકા, હીરા,…

  • વીક એન્ડ

    પતંગિયાં, ફૂદાં અને ચંદ્રની દેવી …

    નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી આપણે એક વાર વાત કરેલી કે જનતાને પ્રાણી સૃષ્ટિમાં માત્ર આહા-ઓહો-ઓ માય ગોડ જેવા એક્સ્પ્રેસન્સ આપવા જેટલો જ રસ હોય છે. ફ્રોગ અને ટોડ, લેપર્ડ, ચિત્તા, જગુઆર, માઉન્ટેઈન લાયન અને પુમામાં દેખિતા અને ન દેખાતા…

  • વીક એન્ડ

    હવે સ્વાસ્થ્યની જવાબદારી સંભાળશે બાયોફોર્ટિફાઇડ પાક

    પ્રાસંગિક – નરેન્દ્ર શર્મા ખાદ્ય અને કૃષિ સંગઠન (એફએઓ)ની વર્ષ ૨૦૨૨-૨૩ના રિપોર્ટ અનુસાર, ભારતમાં ૧૯.૪૪ કરોડ લોકો (જનસંખ્યાના લગભગ ૧૪,૫) કુપોષિત હતા. વર્ષ ૨૦૨૧માં દુનિયાના ૭૬.૮ કરોડ કુપોષિત લોકોમાંથી ૨૨.૪ કરોડ એટલે કે લગભગ ૨૯ ટકા લોકો ભારતીય હતા. આ…

  • મેન્ટલ ડિટોક્સેશન માટે રામબાણ છે વિપરીતકરણી આસન

    વિશેષ – દિવ્યજ્યોતિ ‘નંદન’ વિપરીતકરણી અથવા ‘લેગ્સ અપ ધ પોઝ’ હઠ યોગનું એક મહત્ત્વપૂર્ણ આસન અને મુદ્રા છે. જેમાં પગને ઉપર ઉઠાવીને શરીરને ઊંધું કરવામાં આવે છે. આ આસનને કરવાથી તન અને મનને અંદરથી ડિટોક્સ કરવામાં ખૂબ મદદ મળે છે.…

  • પારસી મરણ

    ઓસ્તા જીમી નવરુઝ પંથકી તે ઓસ્તી રોશનના ધની. તે મરહુમો ઓસ્તી બાનુબઇ એરવદ નવરુઝ પંથકીના દીકરા. તે ઓસ્તી નીલુફરના પપા. તે એરવદ ઝરીર, એરવદ પરવેઝ તથા મરહુમ ઓસ્તા રોહિન્ટનના ભાઇ. તે દારાયસ, પરીઝાદને ઝીનોબીયાના ફૂવા. તે મરહુમો ઓસ્તી શેરામાય એરવદ…

  • હિન્દુ મરણ

    કપોળવાઘનગરવાળા હાલ મુંબઇ માટુંગા ખુશમનભાઇ (ઉં. વ. ૮૩) નારણદાસ વાલિયાના પુત્ર. નારણદાસ ગોરડિયાના જમાઇ. તે ક્રિષ્ણાબેનના પતિ. અમરીશ (રાજા) કવિતાના પિતા. સોનાલીના સસરા. રાહીલ, નયનના દાદાજી. તા. ૨૯-૮-૨૪ના ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૩૧-૮-૨૪ના ૫થી ૭. ઠે. એસ.એન.ડી.ટી.…

  • જૈન મરણ

    ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈનઝોબાળા નિવાસી હાલ મલાડ સ્વ. રતીલાલ દીપચંદ જોબાલિયાના સુપુત્ર. સ્વ. પંકજભાઇના ધર્મપત્ની અંજનાબેન (ઉં.વ. ૬૫) તા. ૨૮-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. રીશીત, તેજલના માતુશ્રી. રીના, મેહુલભાઇ દાદભાવાલાના સાસુ. સ્વ. કિશોરભાઇ, કીર્તિભાઇ, મનહરલાલ શાહના દીકરી. લૌકિક વ્યવહાર બંધ…

  • શેર બજાર

    રિલાયન્સ, ટાટા મોટર્સ સહિતના હેવીવેઇટ શૅરોનીઆગેવાનીએ બેન્ચમાર્કે નોંધાવી નવી ઑલટાઇમ હાઇ સપાટી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સેન્સેક્સ, નિફ્ટીએ રિલાયન્સ, ટાટા મોટર્સ બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, એચસીએલ ટેક્નોલોજીસ, આઇટીસીમાં તેજીને સથવારે નવી સર્વકાલીન ઊંચી સપાટી હાંસલ કરી છે. સતત આટમા સત્રની આગેકૂચમાં ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ૩૪૯.૦૫ પોઈન્ટ અથવા ૦.૪૩ ટકા ઉછળીને ૮૨,૧૩૪.૬૧ની સર્વકાલીન…

  • વેપાર

    ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ સાથે સોનામાં ₹ ૨૩૪નો અને ચાંદીમાં ₹ ૧૭૧નો સુધારો

    મુંબઈ: આવતીકાલે થનારી અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ અને બજારની અગ્રણી એનવિડિયા કોર્પોરેશનની આવકમાં બજારની અપેક્ષા કરતા ઘટાડો થયો હોવાથી સલામતી માટેની માગને ટેકે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું…

Back to top button