- વીક એન્ડ
પતંગિયાં, ફૂદાં અને ચંદ્રની દેવી …
નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી આપણે એક વાર વાત કરેલી કે જનતાને પ્રાણી સૃષ્ટિમાં માત્ર આહા-ઓહો-ઓ માય ગોડ જેવા એક્સ્પ્રેસન્સ આપવા જેટલો જ રસ હોય છે. ફ્રોગ અને ટોડ, લેપર્ડ, ચિત્તા, જગુઆર, માઉન્ટેઈન લાયન અને પુમામાં દેખિતા અને ન દેખાતા…
- વીક એન્ડ
વેર-વિખેર – પ્રકરણ-૫૧
કિરણ રાયવડેરા ‘નેવર માઈન્ડ શ્યામલી, હું તને પછી ફોન કરીશ. ખાસ કંઈ અર્જન્ટ નથી.’ એટલું કહીને વિક્રમે ફોન મૂકી તો દીધો, પણ હજી એના દિમાગમાં એક વિચાર ઘુમરાયા કરતો હતો. શ્યામલીના ઘરે કોણ હતું? ખરેખર ત્યાં કોઈ વ્યક્તિ હાજર હતી…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
મેન્ટલ ડિટોક્સેશન માટે રામબાણ છે વિપરીતકરણી આસન
વિશેષ – દિવ્યજ્યોતિ ‘નંદન’ વિપરીતકરણી અથવા ‘લેગ્સ અપ ધ પોઝ’ હઠ યોગનું એક મહત્ત્વપૂર્ણ આસન અને મુદ્રા છે. જેમાં પગને ઉપર ઉઠાવીને શરીરને ઊંધું કરવામાં આવે છે. આ આસનને કરવાથી તન અને મનને અંદરથી ડિટોક્સ કરવામાં ખૂબ મદદ મળે છે.…
- વીક એન્ડ
હવે સ્વાસ્થ્યની જવાબદારી સંભાળશે બાયોફોર્ટિફાઇડ પાક
પ્રાસંગિક – નરેન્દ્ર શર્મા ખાદ્ય અને કૃષિ સંગઠન (એફએઓ)ની વર્ષ ૨૦૨૨-૨૩ના રિપોર્ટ અનુસાર, ભારતમાં ૧૯.૪૪ કરોડ લોકો (જનસંખ્યાના લગભગ ૧૪,૫) કુપોષિત હતા. વર્ષ ૨૦૨૧માં દુનિયાના ૭૬.૮ કરોડ કુપોષિત લોકોમાંથી ૨૨.૪ કરોડ એટલે કે લગભગ ૨૯ ટકા લોકો ભારતીય હતા. આ…
- વીક એન્ડ
છૂત-અછૂતની વિચારધારા ધરાવતા દેશમાં ‘ફૂડ ડિલિવરી’ ક્ષેત્રે કેવી રીતે આવી ક્રાંતિ?
વિશેષ – શૈલેન્દ્ર સિંહ એક એવા દેશની કલ્પના કરો જ્યાં થોડા દાયકાઓ પહેલા મોટા પ્રમાણમાં લોકો નીચી જાતિના લોકોના હાથનું ખાવાનું તો દૂરની વાત, પરંતુ પાણી પણ પીતા નહોતા. કેટલાક લોકો તો પોતાના બરાબરની જાતિવાળા લોકો દ્વારા એક જગ્યાથી બીજી…
- વીક એન્ડ
ડૉ. હેરી હર્લો: કુશળ માનસશાસ્ત્રી કે ક્રૂર મનોરોગી?
ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક ભૂતકાળની અમુક માન્યતા વિશે તમે જાણો તો રીતસરનો આઘાત લાગે, જેમ કે પશ્ર્ચિમી સમાજમાં વીસમી સદીનાં શરૂઆતી વર્ષો દરમિયાન માતા-પિતા અને બાળકો વચ્ચેના સ્નેહાળ સંબંધોને બહુ મહત્ત્વ નહોતું અપાતું. ઉલટાનું એ સમયના કેટલાક…
પારસી મરણ
ઓસ્તા જીમી નવરુઝ પંથકી તે ઓસ્તી રોશનના ધની. તે મરહુમો ઓસ્તી બાનુબઇ એરવદ નવરુઝ પંથકીના દીકરા. તે ઓસ્તી નીલુફરના પપા. તે એરવદ ઝરીર, એરવદ પરવેઝ તથા મરહુમ ઓસ્તા રોહિન્ટનના ભાઇ. તે દારાયસ, પરીઝાદને ઝીનોબીયાના ફૂવા. તે મરહુમો ઓસ્તી શેરામાય એરવદ…
હિન્દુ મરણ
કપોળવાઘનગરવાળા હાલ મુંબઇ માટુંગા ખુશમનભાઇ (ઉં. વ. ૮૩) નારણદાસ વાલિયાના પુત્ર. નારણદાસ ગોરડિયાના જમાઇ. તે ક્રિષ્ણાબેનના પતિ. અમરીશ (રાજા) કવિતાના પિતા. સોનાલીના સસરા. રાહીલ, નયનના દાદાજી. તા. ૨૯-૮-૨૪ના ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૩૧-૮-૨૪ના ૫થી ૭. ઠે. એસ.એન.ડી.ટી.…
- વેપાર
ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ સાથે સોનામાં ₹ ૨૩૪નો અને ચાંદીમાં ₹ ૧૭૧નો સુધારો
મુંબઈ: આવતીકાલે થનારી અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ અને બજારની અગ્રણી એનવિડિયા કોર્પોરેશનની આવકમાં બજારની અપેક્ષા કરતા ઘટાડો થયો હોવાથી સલામતી માટેની માગને ટેકે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું…