Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 458 of 930
  • ઉત્સવ

    પેમેન્ટ ગેટ-વેબડી મુશ્કીલ હૈ… બાબા, બડી મુશ્કિલ!

    ટૅક વ્યૂહ – વિરલ રાઠોડ `પેટીએમ’એ પહેલાં ક્રેડિટ મેળવી પછી અપાવી ને હવે ગુમાવી દીધી એટલે કેટલાયને ઓનલાઈન ડામ લાગ્યા. ઓનલાઈન માધ્યમથી પૈસાની ચૂકવણી કરતી એપ્લિકેશન તો દરેક વ્યક્તિ પાસે હશે. બસ- નામ નોખાં, પણ કામ તો એક જ ચૂકવણીનું.…

  • ગુજરાતમાં ભાજપની બાકી રહેતી 11 લોકસભા બેઠક માટે મહિલાઓ પર કળશ ઢોળાશે?

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની લોકસભાની 26 બેઠકમાંથી 15 બેઠક માટે ગત સપ્તાહે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. બાકી રહેતી 11 બેઠકોના નામોને લઈને હવે છેલ્લી ઘડીની ખેંચતાણ શરૂ થઈ છે. આ બાકી નામોની જાહેરાત…

  • જેએમ ફાઇનાન્શિયલને લીડ મેનેજર તરીકે કામ કરવા સામે પ્રતિબંધ

    મુંબઇ: સેબીએ જેએમ ફાઇનાન્શિયલને કોઈપણ જાહેર ડેટ ઇશ્યૂના લીડ મેનેજર તરીકે કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. માર્કેટ રેગ્યુલેટરે જેએમ ફાઇનાન્શિયલને ડેટ સિક્યોરિટીઝના કોઈપણ જાહેર ઇશ્યૂ માટે લીડ મેનેજર તરીકે કામ કરવા માટે કોઈ નવો આદેશ લેવા પર પ્રતિબંધ મૂક્યો…

  • લોકસભાની ચૂંટણી: કૉંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર

    રાહુલ ગાંધી ફરી વાયનાડથી જ લડશે નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી દ્વારા શુક્રવારે લોકસભાની ચૂંટણી માટેના 39 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાંથી ત્રણ નામ હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. કૉંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં તેલંગણા,…

  • શરદ પવારના સગાની ખાંડ મિલને ટાંચ મરાઇ

    નવી દિલ્હી: એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ એનસીપીના વડા શરદ પવારના સગા રોહિત પવારની કંપનીની માલિકીના એક સાકર કારખાનાની રૂપિયા પચાસ કરોડથી વધુ કિંમતની અસ્કયામતને શુક્રવારે ટાંચ મારી હતી. ઇડીએ મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બૅન્કમાંના કહેવાતા કૌભાંડના સંદર્ભે કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિ-વિરોધી…

  • લોકસભાની ચૂંટણી: કૉંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર

    રાહુલ ગાંધી ફરી વાયનાડથી જ લડશે નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી દ્વારા શુક્રવારે લોકસભાની ચૂંટણી માટેના 39 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાંથી ત્રણ નામ હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. કૉંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં તેલંગણા,…

  • કેદારનાથ ધામ ભક્તો માટે 10 મેના ફરી ખૂલશે

    દેહરાદૂન: બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ શુક્રવારે મહાશિવરાત્રીના અવસરે જાહેરાત કરી હતી કે કેદારનાથના દ્વાર 10 મેના રોજ સવારે સાત વાગ્યે ભક્તો માટે ખુલશે. ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં સમિતિના ચેરમેન અજેન્દ્ર અજયે આ જાહેરાત કરી હતી.દર વર્ષે લાખો લોકો કેદારનાથ ધામની યાત્રાએ જતા…

  • નેશનલ

    હર હર ગંગે:

    મહાશિવરાત્રીના પવિત્ર દિવસ નિમિત્તે અનેક ભાવિકોએ ગંગા નદીના પ્રયાગ સંગમ પર ડૂબકી લગાવીને સ્નાન કર્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે પ્રયાગ સંગમમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીનો સંગમ થાય છે અને તેથી આ સ્થાનને પવિત્ર માનવામાં આવે છે.

  • રાષ્ટ્રપતિ અને વડા પ્રધાને વિશ્વ મહિલા દિવસની શુભકામના પાઠવી

    નારી શક્તિના લાભ માટે એલપીજી સિલિન્ડરના ભાવમાં 100ના ઘટાડાની જાહેરાત નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શુક્રવારે રાંધણ ગૅસ સિલિન્ડરના ભાવમાં રૂ. 100નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. તેમજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નાગરિકોને મહિલા દિવસની શુભેચ્છા…

  • નેશનલ

    ટી.વી. જગતની બે અભિનેત્રી બહેનોનું 24 કલાકમાં મૃત્યુ

    મુંબઇ: ટેલિવિઝન શો ઝનક' અનેભાભી’થી અભિનેત્રી તરીકે લોકપ્રિયતા મેળવનારી ડોલી સોહીનું શુક્રવારે સવારે સર્વાઇકલ કેન્સરને કારણે નવી મુંબઈની એક હૉસ્પિટલમાં અવસાન થયું હતું. તે 47 વર્ષની હતી. સોહીના ભાઈ મનપ્રીતે આ જાણકારી આપી હતી. અભિનેત્રીને છ મહિના પહેલા સર્વાઇકલ કેન્સર…

Back to top button