- આમચી મુંબઈ
વડા પ્રધાન મોદી પછી પ્રચારમાં અવ્વલ એકનાથ શિંદે
ધગધગતા તડકામાં વિદર્ભના રામટેકમાં બાઈક પર બેસીને પ્રચાર કર્યો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચૂંટણી માટે પ્રચારની વાત આવે ત્યારે દેશમાં સૌથી વધુ મહેનત કોઈ રાજનેતા કરતો હોય તો તેનું નામ છે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આવી જ રીતે રાજ્યમાં ચૂંટણીના…
- નેશનલ
રામલલાના લલાટે સૂર્યતિલક
રામનવમીએ અયોધ્યામાં અદ્ભુત નજારો અયોધ્યા: અયોધ્યામાં રામલલાનું ‘સૂર્યતિલક’ બુધવારે બપોરે રામનવમીના અવસરે અરીસાઓ અને લેન્સ સાથે સંકળાયેલી વિસ્તૃત પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું, જેના દ્વારા શ્રી રામની પ્રતિમાના કપાળ પર સૂર્યકિરણનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ…
પારસી મરણ
નેનસી રૂમી, (રૂસી) મેહતા તે રૂમી (રૂસી) એરચશાહ મેહતાના ધણીયાની. તે મરહુમો નરગીશ તથા ફીરોઝ બધનીના દીકરી. તે પરીનાઝ બરજીશ કરકરિયાના મમ્મી. તે બરજીશ મીનોચેર કરકરિયાના સાસુજી. તે ફરઝાના મેહેરનોશ મેહતાના દેરાની. તે ફરખોન દાલી અસ્પી કાવારાનાના જેઠાણી. (ઉં.વ. ૭૮)…
હિન્દુ મરણ
ઇડર ઔદિચ્ય ૨૭ જ્ઞાતિ બ્રાહ્મણશ્રી ભરતકુમાર ભટ્ટ (ઉં.વ. ૮૩) (ગામ મેસણ) હાલ નાલાસોપારા સ્વ. મોતીલાલ ભવાનીશંકર તથા સ્વ. ડાહીબેનના પુત્ર. સ્વ. હંસાબેનના પતિ. સ્વ. બંસીભાઈ, નિરૂપમાબેહન, ગીતાબહેનના ભાઈ. વિમલાબેનના દિયર. મિલિન્દ, મિતાલી તથા સ્વ. પિનલના પિતા. ઋષભના દાદા, તા. ૧૬/૪/૨૪ને…
જૈન મરણ
ટિંટોઇના અમૃતલાલ ભોગીલાલ વોરા અને લીલાબેનના સુપુત્ર રોહિત ભાઈ (રતલામ, હાલ નાસિક નિવાસી) (ઉં.વ. ૭૦) તા. ૧૬/૪/૨૪ મંગળવારના નાસિક મુકામે અરિહંતશરણ પામ્યા છે. તે આશાબેનના પતિ. હિરલ, જલ્પા અને અંકિતના પિતા. વિરલભાઈ, દીપનભાઈ અને સેજલબેનના સસરા. દેવિકાબેન, સ્વ. નીતિનભાઈના ભાઈ.…
- વેપાર
અમેરિકા વ્યાજદરો ઊંચા સ્તરે જાળવી રાખશે એવી અટકળ વચ્ચે એશિયન બજારોમાં મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ/ટોક્યો: અમેરિકા વ્યાજ દરો થોડા સમય માટે ઊંચા રહી શકે છે તેવી અપેક્ષાઓ ફરી ઊભી થઈ હોવાથી એશિયન શેરબજારોમાં બુધવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ભારતીય શેરબજાર રામનવમી નિમિત્તે બંધ રહ્યાં હતાં. જાપાનનો બેન્ચમાર્ક નિક્કી ૨૨૫ બપોરના સત્રમાં…
- વેપાર
ડૉલરમાં નરમાઈ અને મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વૈશ્ર્વિક સોનામાં તેજીની આગેકૂચ
લંડન: આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્ય પૂર્વના દેશોમાં વધેલા તણાવ ઉપરાંત ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ જોવા મળતાં આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે સોના અને ચાંદીના ભાવમાં તેજી આગળ ધપી હતી. જેમાં સોનાના ભાવ ઔંસદીઠ…
- એકસ્ટ્રા અફેર
નકસલવાદનો ખાતમો વિકાસથી જ શક્ય છે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ છત્તીસગઢમાં લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન પહેલાં સિક્યુરિટી ફોર્સીસે ૨૯ નક્સલવાદીઓનાં ઢીમ ઢાળીને સપાટો બોલાવી દીધો. સિક્યુરિટી ફોર્સીસે નકસલવાદના અડ્ડા એવા છત્તીસગઢમાં કરેલા સૌથી મોટા એન્કાઉન્ટરમાં નક્સલીઓના અનેક સિનિયર કમાન્ડર પણ ઉપર પહોંચી ગયા છે. તેમાં…